ઉપરાજ્યપાલે સરકાર રચવા હર્ષવર્ધનને આપ્યું આમંત્રણ
નવી દિલ્હી, 12 ડિસેમ્બર: દિલ્હીના ઉપરાજ્યપાલ નઝીબ જંગે સરકારના ગઠન પર ચર્ચા કરવા માટે ભાજપાના મુખ્મમંત્રી પદના ઉમેદવાર હર્ષવર્ધનને ગુરુવારે બોલાવ્યા છે. જ્યારે દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગતુ દેખાઇ રહ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી બંને સરકાર નહીં બનાવવાના પોતાના વલણ પર બુધવારે પણ અડગ રહ્યા અને તેમણે ફરીથી ચૂંટણીને પ્રાથમિકતા આપી છે.
ભાજપના હર્ષવર્ધને આ મુદ્દા પર પાર્ટીનું આ વલણ અપનાવ્યું કે તેમની પાસે સરકાર બનાવવા માટે પૂરતી બેઠકો નથી. હર્ષવર્ધને જણાવ્યું કે તેમની પાર્ટી વિપક્ષની ભૂમિકા નિભાવવા તૈયાર છે. તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ મળીને સરકાર બનાવે તો તેનું સ્વાગત છે.
હર્ષવર્ધને જણાવ્યું કે તેમની પાર્ટી સરકાર ગઠનને લઇને કોઇ પણ પ્રકારની જોડતોડની રાજનીતિ નહીં અપનાવે, અને તેઓ વિપક્ષની ભૂમિકા નિભાવવા તૈયાર છે. જ્યારે આપના પ્રમુમ અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે તેમની પાર્ટી ફરીથી ચૂંટણી કરાવવાનું પસંદ કરશે.

ઉલ્લેખનીય છે કે 70 સભ્યોવાળી દિલ્હી વિધાનસભામાં ભાજપને 31 બેઠકની સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે અને તેમના સહયોગી શિઅદની પાસે એક બેઠક છે. જ્યારે, આપને 28 બેઠક મળી છે અને કોંગ્રેસને આઠ પર સમેટાઇ ગઇ છે. જેડીયૂએ એક બેઠક જીતી છે જ્યારે મુંડકા બેઠક અપક્ષીય ઉમેદવારના ખાતામાં ગઇ છે.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
