પંજાબમાં ડેગ્યુનો કહેર, માન સરકારે કરી ઉત્કૃષ્ટ કામગીરી
પંજાબમાં હાલ ડેગ્યું-સ્વાઇન ફ્લુ જેવા ખતરનાક રોગોએ માઝા મૂકી છે. પંજાબના ઘણા જિલ્લામાં હજારોની સંખ્યામાં કેસ નોંધાઇ રહ્યા છે. આવા સંકટ સમયે ભટિંડામાં સરકારી હોસ્પિટલમાં ખાસ વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે.
ભટિંડા : પંજાબમાં હાલ ડેગ્યું-સ્વાઇન ફ્લુ જેવા ખતરનાક રોગોએ માઝા મૂકી છે. પંજાબના ઘણા જિલ્લામાં હજારોની સંખ્યામાં કેસ નોંધાઇ રહ્યા છે. આવા સંકટ સમયે ભટિંડામાં સરકારી હોસ્પિટલમાં ખાસ વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. આ વોર્ડમાં દર્દીઓ માટે ઘણી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ સાથે માન સરકાર દ્વારા દર્દીઓને મચ્છરથી બચાવવા માટે વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

ભટિંડામાં સરકારી હોસ્પિટલોમાં સ્પેશિયલ વોર્ડવાળા કોમ્પ્લેક્સની તસવીરો સામે આવી છે. જેમાં તમે જોઈ શકો છો કે, ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરોથી બચવા તેમજ દર્દીઓની સુવિધાઓને ધ્યાનમાં રાખીને સરકારી હોસ્પિટલોમાં વિશેષ વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. સ્ટેટ મેડિકલ ઓફિસર મનિન્દર પાલ સિંહે આ સ્પેશિયલ વોર્ડ વિશે માહિતી આપી હતી.

મેડિકલ ઓફિસર મનિન્દર પાલ સિંહે જણાવ્યું હતું કે, અમે જાણીએ છીએ કે, ડેન્ગ્યુથી પીડિત લોકોનું શું થાય છે. દર વર્ષે ઘણા લોકો તેનો શિકાર બને છે. તેથી ડેન્ગ્યુથી બચવા માટે ખાસ વોર્ડ બનાવવામાં આવી રહ્યા છે. અમે દર્દીઓ માટે જરૂરિયાત મુજબ વધુ વોર્ડ તૈયાર કરીશું. હાલમાં ડેન્ગ્યુના કેસ બહુ વધારે નથી.

-
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો!












Click it and Unblock the Notifications
