ભાજપમાંથી 6 વર્ષ ધનંજય બરતરફ કરાયા

ધનંજય કુમારને એવા સમયે બરતરફ કરવામાં આવ્યા છે જ્યારે કેટલાક કલાકો પહેલા જ તેમણે પોતાના કારણદર્શક નોટિસ આપવા બદલ રાજ્યના નેતૃત્વ સામે પ્રશ્નો ઉભા કર્યા હતા. કાવેરી મુદ્દે મુખ્યમંત્રી જગદીશકુમાર શેટ્ટર વિરુધ્ધ નિવેદનો કરવા બદલ ભાજપે તેમને કારણદર્શક નોટિસ મોકલી હતી.
બરતરફીનો આદેશ આપનારા ભાજપાના મહાસચિવ રઘુનાથરાવ મલ્કાપુરેએ જણાવ્યું કે તેમની બરતરફી તત્કાલીક અસરથી અમલી બની છે. તેમણે જણાવ્યું કે ઘનંજયે પોતાના જવાબમાં પોતાના કાર્યોનો બચાવ કર્યો હતો.
More From
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી










Click it and Unblock the Notifications
