ભાજપમાંથી 6 વર્ષ ધનંજય બરતરફ કરાયા

ધનંજય કુમારને એવા સમયે બરતરફ કરવામાં આવ્યા છે જ્યારે કેટલાક કલાકો પહેલા જ તેમણે પોતાના કારણદર્શક નોટિસ આપવા બદલ રાજ્યના નેતૃત્વ સામે પ્રશ્નો ઉભા કર્યા હતા. કાવેરી મુદ્દે મુખ્યમંત્રી જગદીશકુમાર શેટ્ટર વિરુધ્ધ નિવેદનો કરવા બદલ ભાજપે તેમને કારણદર્શક નોટિસ મોકલી હતી.
બરતરફીનો આદેશ આપનારા ભાજપાના મહાસચિવ રઘુનાથરાવ મલ્કાપુરેએ જણાવ્યું કે તેમની બરતરફી તત્કાલીક અસરથી અમલી બની છે. તેમણે જણાવ્યું કે ઘનંજયે પોતાના જવાબમાં પોતાના કાર્યોનો બચાવ કર્યો હતો.
More From
-
પાકિસ્તાનમાં મોંઘવારીનો આંચકો: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો -
પાકિસ્તાન આર્થિક સંકટ: કટોરો લઈને ભીખ માંગવા IMF જશે પાક, ઈરાને હાલત કરી ખરાબ, કેટલા પૈસાની છે જરૂર? -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ



Click it and Unblock the Notifications
