For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપમાંથી 6 વર્ષ ધનંજય બરતરફ કરાયા

|
Google Oneindia Gujarati News

dhananjay-kumar
બેંગલોર, 17 ઑક્ટોબર : ભાજપે તેના વિદ્રોહી નેતા બી એસ યેદિયુરપ્પાને મંગળવારે આકરા સંકેત આપ્યા હતા. પાર્ટીએ યેદિયુરપ્પાના સમર્થક અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વી ધનંજય કુમારને 6 વર્ષ માટે બરતરફ કર્યા છે.

ધનંજય કુમારને એવા સમયે બરતરફ કરવામાં આવ્યા છે જ્યારે કેટલાક કલાકો પહેલા જ તેમણે પોતાના કારણદર્શક નોટિસ આપવા બદલ રાજ્યના નેતૃત્વ સામે પ્રશ્નો ઉભા કર્યા હતા. કાવેરી મુદ્દે મુખ્યમંત્રી જગદીશકુમાર શેટ્ટર વિરુધ્ધ નિવેદનો કરવા બદલ ભાજપે તેમને કારણદર્શક નોટિસ મોકલી હતી.

બરતરફીનો આદેશ આપનારા ભાજપાના મહાસચિવ રઘુનાથરાવ મલ્કાપુરેએ જણાવ્યું કે તેમની બરતરફી તત્કાલીક અસરથી અમલી બની છે. તેમણે જણાવ્યું કે ઘનંજયે પોતાના જવાબમાં પોતાના કાર્યોનો બચાવ કર્યો હતો.

English summary
BJP delivering strong signal to B S Yeddyurappa on Tuesday, his supporters and former Union Minister V Dhananjay Kumar expelled for six years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X