For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વાસ કરનારાઓને દગો આપે છે મોદી: દિગ્વિજય સિંહ

|
Google Oneindia Gujarati News

digvijay singh
નવી દિલ્હી, 10 જૂન : કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે ગુજરાતના સીએમ નરેન્દ્ર મોદી પર એકવાર ફરી નિશાનો સાધ્યો છે. દિગ્વિજયએ કહ્યું કે મોદી પર જેણે પણ ભરો કર્યો છે, તેને તેમણે દગો દિધો છે. દિગ્વિજયએ કહ્યું કે મોદી વિશ્વાસ કરનારાઓને દગો આપે છે.

દિગ્વિજયએ મોદીને બીજેપી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવાના મુદ્દાને કઇ મહત્વ નહીં આપતા કહ્યું કે એ અમારો મુદ્દો નથી. નરેન્દ્ર મોદી કોંગ્રેસ માટે ક્યારેય ખતરારૂપ ના બની શકે. અમે મોદીને ક્યારેય પણ ગંભીરતાથી નથી લીધા.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે દિગ્વિજયએ નરેન્દ્ર મોદીને બીજેપી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવા પર શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. પરંતુ આજે તેમના સૂર અચાનક બદલાઇ ગયા છે. તેમણે આડવાણીને લઇને પણ પોતાનો અફસોસ વ્યક્ત કર્યો હતો.

દિગ્વિજય સિંહ હંમેશા મોદીને પોતાના નિશાના પર લેતા આવ્યા છે. આ વખતે પણ દિગ્વિજયએ મોદીને બીજેપી પ્રચાર સમિતિની કમાન સોંપવાના મુદ્દે મોદી પર હુમલો બોલી દીધો.

English summary
Digvijay singh slam on narendra modi about advani resign.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X