વિશ્વાસ કરનારાઓને દગો આપે છે મોદી: દિગ્વિજય સિંહ

digvijay singh
નવી દિલ્હી, 10 જૂન : કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે ગુજરાતના સીએમ નરેન્દ્ર મોદી પર એકવાર ફરી નિશાનો સાધ્યો છે. દિગ્વિજયએ કહ્યું કે મોદી પર જેણે પણ ભરો કર્યો છે, તેને તેમણે દગો દિધો છે. દિગ્વિજયએ કહ્યું કે મોદી વિશ્વાસ કરનારાઓને દગો આપે છે.

દિગ્વિજયએ મોદીને બીજેપી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવાના મુદ્દાને કઇ મહત્વ નહીં આપતા કહ્યું કે એ અમારો મુદ્દો નથી. નરેન્દ્ર મોદી કોંગ્રેસ માટે ક્યારેય ખતરારૂપ ના બની શકે. અમે મોદીને ક્યારેય પણ ગંભીરતાથી નથી લીધા.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે દિગ્વિજયએ નરેન્દ્ર મોદીને બીજેપી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવા પર શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. પરંતુ આજે તેમના સૂર અચાનક બદલાઇ ગયા છે. તેમણે આડવાણીને લઇને પણ પોતાનો અફસોસ વ્યક્ત કર્યો હતો.

દિગ્વિજય સિંહ હંમેશા મોદીને પોતાના નિશાના પર લેતા આવ્યા છે. આ વખતે પણ દિગ્વિજયએ મોદીને બીજેપી પ્રચાર સમિતિની કમાન સોંપવાના મુદ્દે મોદી પર હુમલો બોલી દીધો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X