શ્રીલંકા મુદ્દે ડીએમકેની મનમોહન સરકારને ધમકી

આ ધમકી આપતા સમયે કરૂણાનિધિએ સ્પષ્ટતા નથી કરી કે મંત્રીઓને પાછા ખેંચી લેવાનો અર્થ સમર્થન પાછું ખેંચી લેવું છે કે નહીં. કરૂણાનિધિના આ હડફડાતનો રાજકીય અર્થ સ્પષ્ટ રીતે કાઢી શકાય એમ છે.
આ પહેલા પણ અનેકવાર કરૂણાનિધિએ કહી ચૂક્યા છે અને અત્યારે પણ કહી રહ્યા છે કે તેમની ઇચ્છા ભારત સરકાર અમેરિકા સમર્થિત એ પ્રસ્તાવનું સમર્થન કરે જે શ્રીલંકામાં તમિલો પર થયેલા અત્યાચારની વિરુદ્ધ લાવવામાં આવી રહ્યો છે.
આપને અહીં સ્પષ્ટ જણાવી દઇએ કે 21 માર્ચના રોજ યુએનએચઆરસીમાં શ્રીલંકામાં થયેલા માનવઅધિકાર ઉલ્લંગનની વિરુદ્ધ પ્રસ્તાવ લઇને આવી રહ્યા છે. આ અંગે કરૂણાનિધિએ લેખિતમાં પોતાની વાત મનમોહન સિંહને કહી છે.
કરૂણાનિધિએ જણાવ્યું છે કે જો ભારત અમેરિકાના પ્રસ્તાવનું સમર્થન કરશે તો તેનાથી એ પણ ખબર પડશે કે શ્રીલંકામાં તમિલોના નરસંહાર માટે કોણ જવાબદાર છે. આ સાથે દોષિતોને પણ સજા મળી શકે. ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં યુપીએ સરકારમાં કરૂણાનિધિના દીકરા એમ કે અલાગિરી સહિત ડીએમકેના 5 મંત્રી છે.
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
