શરદ યાદવની નેતાઓને સલાહ, મોદી પર ટીપ્પણી ના કરે

sharad yadav
નવી દિલ્હી, 14 એપ્રિલ: જનતા દળ યૂનાઇટેડના રાષ્ટ્રીય અધિવેશનનું આજે બીજો અને આખરી દિવસ છે, આજે પોતાના ભાષણ દરમિયાન શરદ યાદવે પોતાની પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને એવી સલાહ આપી કે તેઓ ચહેરો બતાવવા માટે મીડિયાના કેમેરાની સામે આવવાથી બચે.

આની વચ્ચે જ ગુપ્ત શબ્દોમાં ઇશારા સાથે શરદ યાદવે મોદીનું નામ લીધા વગર જણાવ્યું કે પાર્ટીના નેતા એ મુદ્દા પર પાર્ટી નેતા નિવેદન ના આપે અને આપે તો પાર્ટીના દિગ્ગજ નેતાઓ સાથે ચર્ચાવિચારણા કરીને આપે.

આ પ્રસંગે જનતા દળના યૂનાઇટેડના ત્રીજીવાર રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પસંદગી પામેલા બિહારના નીતિશ સરકારની ભરપૂર પ્રશંસા કરી. અને જણાવ્યું કે બિહારની સરકારે સમાજવાદી સપનાઓને શાસન દ્વારા વાસ્તવિકતામાં પરિવર્તિત કરવાનું કામ કર્યું છે. શરદ યાદવે જણાવ્યું કે નીતિશ અને તેમનો સાથે વિચારો પર આધારિત છે.

શરદ યાદવના જણાવ્યા અનુસાર એનડીએના રાષ્ટ્રીય એજેન્ડા સાથે જોડાયેલ મુદ્દાઓ પર પાર્ટીમાં જુદોજુદો મત છે. રાજનીતિ બિહારમાં જાતિય હિંસા પર આરજેડીને આડે હાથે લેતા શરદ પવારને જણાવ્યું કે બિહારમાં એનડીએ સરકાર મહાત્મા ગાંધીના આદર્શો પર ચાલી અને એના કારણે જ રાજ્યમાં આ પ્રકારની કોઇ ઘટના નથી ઘટી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X