અર્થશાસ્ત્રી રાજીવ કુમાર બનશે નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ
અર્થશાસ્ત્રી રાજીવ કુમાર બનશે નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ.
આર્થશાસ્ત્રી રાજીવ કુમાર નીતિ આયોગના નવા અધ્યક્ષ બનશે. સરકાર દ્વારા શનિવારે આ અંગે ઘોષણા કરવામાં આવી હતી. નોંધનીય છે કે, નીતિ આયોગના અરવિંદ પનગઢિયાએ અચાનક રાજીનામું આપતાં આ પદ ખાલી થઇ ગયું હતું. શનિવારે સરકારે આ અંગેની તમામ અનિશ્ચિતતાઓ પર પૂર્ણવિરામ મૂકતા નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ માટે અર્થશાસ્ત્રી રાજીવ કુમારના નામની ઘોષણા કરી હતી.

રાજીવ કુમાર સેન્ટર ફોર પૉલિસી રિસર્ચના સીનિયર ફેલો છે અને તેમણે ભારતીય અર્થવ્યવસ્થા પર અનેક મહત્વપૂર્ણ પુસ્તકો પણ લખ્યા છે. 31 ઓગસ્ટે અરવિંદ પનગઢિયાનો નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે છેલ્લો દિવસ છે. 1 સપ્ટેમ્બરથી આ જવાબદારી રાજીવ કુમાર સંભાળશે.
More From
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
