For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અર્થશાસ્ત્રી રાજીવ કુમાર બનશે નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ

અર્થશાસ્ત્રી રાજીવ કુમાર બનશે નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ.

By Shachi
|
Google Oneindia Gujarati News

આર્થશાસ્ત્રી રાજીવ કુમાર નીતિ આયોગના નવા અધ્યક્ષ બનશે. સરકાર દ્વારા શનિવારે આ અંગે ઘોષણા કરવામાં આવી હતી. નોંધનીય છે કે, નીતિ આયોગના અરવિંદ પનગઢિયાએ અચાનક રાજીનામું આપતાં આ પદ ખાલી થઇ ગયું હતું. શનિવારે સરકારે આ અંગેની તમામ અનિશ્ચિતતાઓ પર પૂર્ણવિરામ મૂકતા નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ માટે અર્થશાસ્ત્રી રાજીવ કુમારના નામની ઘોષણા કરી હતી.

niti aayog new vice chairman

રાજીવ કુમાર સેન્ટર ફોર પૉલિસી રિસર્ચના સીનિયર ફેલો છે અને તેમણે ભારતીય અર્થવ્યવસ્થા પર અનેક મહત્વપૂર્ણ પુસ્તકો પણ લખ્યા છે. 31 ઓગસ્ટે અરવિંદ પનગઢિયાનો નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે છેલ્લો દિવસ છે. 1 સપ્ટેમ્બરથી આ જવાબદારી રાજીવ કુમાર સંભાળશે.

English summary
Economist Rajiv Kumar to be the new Vice Chairman of NITI Aayog.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X