મુંબઇ ભૂષણ પુરસ્કાર સમારોહમાં 13 મૌતની પોસ્ટમોર્ટમ રિપોર્ટ, સામે આવ્યુ સાચુ કારણ
મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર સમારોહમાં થયેલી 13 મૌતનું કારણ ગુરુવારેઆવેલી પોસ્ટમેર્ટમ રિપરો્ટમાં ઉલ્લેખ કરવાામાં આવ્યો ે. એક્સપર્ટ્સે આ મૌતનું કારણ હીટ સ્ટ્રોક જણાવ્યુ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્ય છે કે, મૌત ગંભીર ગરમી અને પાણીના અભાવના લીધે ડિહાઇડ્રેશનના કારણએ થઇ છે.

મહારાષ્ટ્રના ખારઘર હિટસ્ટ્રોક ત્રાસદીમાં 16 એપ્રિલના રોજ થયેલાી મોત બાદ શબનુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવી છે. એક મેડિકલ એક્સપર્ટ અનુસાર રિપોર્ટથી જાણવા મળ્યુ કે, ખારઘરમાં હિટસ્ટ્રોકના લીધે જે લોકોની મૌત થઇ છે. તે લોકોએ કઇ પણ ખાધુ પણ નહોતુ. સાત કલાક જેટલા સમય સુધી તેમણે પાણી નહોતુ પીધુ. અથવા થોડુ પાણી પીધુ હતુ.
જણાવી દઇએ કે, મહારાષ્ટ્રની રાજધાની મુંબઇના ખારઘર અને આંતરરાષ્ટ્રીય કોપ્રોરેટ પાર્કમાં પ્રસિદ્ધ સમાજાકિ કાર્યકર્તા અપ્પાસાહેબ ધર્માધિકારી સિવાય એક પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છએ . જેમા કલાકો સુધી ગરમીમાં ખુલા મેદાનમાં રહ્યા બાદ કુલ 14 લોકોની મૌત થઇ ગઇ હતી. જેમાથી 13 ની મૌતનું કારણ હીટસ્ટ્રોક હોવાનું સામે આવ્યુ છે.
ખાર ઘરમાં મૌત બાદ શબનું પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે એક એક્સપર્ટે દાવો કર્યો છે કે, મૃતકોમાથી એકને હાર્ટની બિમારી હતી. આમ ડાયાબીટિસ અને ઉચ્ચ રક્તચાપ વાળા લોકોની સ્થિતિ આવા સંજોગોમાં ઝડપી બગડે છે. જ્યારે એકથી વધારે બિમારી વાળા દર્દીઓએ થોડા થોડા અંતરે કઇ ખાવુ જોઇએ. અને લાંબા સમય સુધી ગરમીના સંપર્કમાં રહેવા પર પ્રવાહી પદાર્થનું સેવન કરવુ જોઇએ. જ્યારે આવુ કરવામાં નથી આવ્યુ. જે લોકોની મૌત થઇ છે. તડકામાં અને ગરમીના વધારે પડતા સંપર્કમાં હતા. તેના લીધે શરીરમાં પાણીની માત્રા બિલકુલ ના બરાબર હતી.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી








Click it and Unblock the Notifications
