પ્રત્યુશાના બોયફ્રેન્ડ રાહુલ રાજ થી ગભરાઈ ગયા ડોકટરો, કારણ?
પ્રત્યુશા બેનર્જી ના આત્મહત્યા કેસના મામલામાં રાહુલ રાજ સિંહ પર પ્રત્યુશાને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવા બદલ કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે. રાહુલ રાજ વિરુધ કેસ દાખલ થયા બાદથી સતત તે આઈસીયુમાં દાખલ છે. ડોકટરો તેનું ધ્યાન રાખી રહ્યા છે પરંતુ રાહુલ રાજ માટે ખતરો સતત વધતો જઇ રહ્યો છે.
જાણો કઈ રીતે રાહુલે પ્રત્યુશાને આત્મહત્યા માટે ઉશ્કેરી..
ડોકટરો પણ રાહુલ રાજ થી ગભરાઈ ગયા છે તેમનું કેહવું છે કે ભાનમાં આવતાની સાથે જ રાહુલ હિંસક બની જાય છે. ડોકટરોના કેહવા મુજબ રાહુલ ઘણો જ ડિપ્રેસ છે અને તે આત્મહત્યા જેવી પ્રવૃત્તિ પણ કરી શકે છે .રાહુલ રાજ ભાનમાં આવતાની સાથે જ વારંવાર પ્રત્યુશાનું જ નામ લેતો રહે છે.
ડોકટરો નું કેહવું છે કે રાહુલની હાલત એવી નથી કે તેને હમણાં છોડવામાં આવે. રાહુલને દવાઓ આપવામાં આવે છે અને તેને પહેલાની જેમ સામાન્ય થવામાં થોડો સમય વધારે લાગશે.
પ્રત્યુશા બેનર્જી
તમને જણાવી દઈએ કે રાહુલ રાજના વકીલે રાહુલનો કેસ પણ છોડી દીધો છે.
પ્રત્યુશા બેનર્જી
પ્રત્યુશા બેનર્જીની આત્મહત્યા પહેલા રાહુલ રાજ અને પ્રત્યુશા વચ્ચે ઝગડો પણ થયો હતો અને બંને છેલ્લા 15 દિવસથી અલગ અલગ રહેતા હતા.
પ્રત્યુશા બેનર્જી
રાહુલે પ્રત્યુશા બેનર્જીને એક પાર્ટીમાં થપ્પડ પણ મારી હતી તેવું પ્રત્યુશાના મિત્રોનું કેહવું છે.
પ્રત્યુશા બેનર્જી
ડોકટરો પણ રાહુલ રાજ થી ગભરાઈ ગયા છે તેમનું કેહવું છે કે ભાનમાં આવતાની સાથે જ રાહુલ હિંસક બની જાય છે.
પ્રત્યુશા બેનર્જી
ડોકટરોના કેહવા મુજબ રાહુલ ઘણો જ ડિપ્રેસ છે અને તે આત્મહત્યા જેવી પ્રવૃત્તિ પણ કરી શકે છે .રાહુલ રાજ ભાનમાં આવતાની સાથે જ વારંવાર પ્રત્યુશાનું જ નામ લેતો રહે છે.