નિતિન ગડકરીએ દિગ્વિજય વિરૂદ્ધ દાખલ કર્યો માનહાનિનો કેસ

gadkari digvijay
નવી દિલ્હી, 2 ઑક્ટોબર: ભાજપ અધ્યક્ષ નિતિન ગડકરીએ કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહ વિરૂદ્ધ સોમવારે માનહાનિ કેસ દાખલ કર્યો છે. તેમને આરોપ લગાવ્યો છે કે દિગ્વિજયસિંહે તેમના પર આરોપ લગાવીને તેમના સન્માનને ઠેસ પહોંચાડી છે. દિગ્વિજયસિંહે આરોપ લગાવ્યો છે કે તેમના બિઝનેસ ભાગીદારને કોલસા ફાળવણીમાં લગભગ 500 કરોડનો ફાયદો થયો છે.

સીનિયર વકિલ પિંકી આનંદે ગડકરી તરફથી કહ્યું હતું કે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સુદેશ કુમારને કહ્યું હતું કે કોંગ્રેસના નેતાએ તાજેતરમાં નિવેદન આપ્યું છે કે છે કે તેમના કાઇન્ટના ભાગીદાર અજય સંચેતીએ કોલસા બ્લોક ફાળવણીમાં કરોડો રૂપિયાનો લાભ મળ્યો છે.

આનંદે કહ્યું હતું કે દિગ્વિજયનું આ નિવેદનનો મોટાપાયે પ્રચાર થયો છે અને મીડીયામાં તેને સ્થાન મળ્યું છે. તેમણે કહ્યું હતું કે આ નિવેદન દ્રારા ફરિયાદીની પ્રતિષ્ઠાને ઠેસ પહોચાડવાનો ઇરાદો હતો. ગડકરીની વકીલે સંક્ષિપ્ત નિવેદન બાદ કોર્ટમાં સુનાવણીમાં હાજર ભાજપ અધ્યક્ષના નિવેદનને રેકોર્ડ કરવાનો નિર્ણ્ય કર્યો છે.

ગડકરીનું નિવેદન રેકોર્ડ કર્યા પહેલાં મેજિસ્ટ્રેટે મીડીયાકર્મીઓને બહાર જવા માટે કહ્યું હતું. સુનાવણી દરમિયાન ગડકરીની વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે તેમને કોંગ્રેસ લીડરને નોટીસ આપી છે પરંતુ તેમને જવાબ આપ્યો નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X