Live: થોડી વારમાં જ પીએમ મોદી દેશને સંબોધિત કરશે
Live: થોડી વારમાં જ પીએમ મોદી દેશને સંબોધિત કરશે
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રાજનૈતિક રણ જીતવા તમામ પાર્ટીના રાજનૈતિક દળના સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતરી ગયા છે. પ્રયાગરાજ અને વારાણસીનો પ્રવાસ કર્યા બાદ હવે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ફરી એકવાર ઉત્તર પ્રદેશના પ્રવાસે ગયાં છે. પ્રિયંકા આજે પોતાના ભાઈ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના સંસદીય ક્ષેત્ર અમેઠીમાં રહેશે, જે બાદ તેઓ રાયબરેલી અને અયોધ્યા જશે. આ બાજુ તેઓ રાયબરેલી અને અયોધ્યા જશે. જ્યારે બીજી બાજુ પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમ આજે NYAY યોજનાને લઈ પ્રેસ કોન્ફ્રેન્સ કરશે.
પીએમ મોદી થોડી વારમાં દેશને સંબોધિત કરશે
અમે ઈચ્છીએ છીએ કે જમ્મુ અને કાશ્મીરમાં જલદી વિધાનસભા ચૂંટણી થાય
મેનકા ગાંધીએ પ્રિયંકા ગાંધી પર ટિપ્પણી કરી
માયાવતીનું કોંગ્રેસ- ભાજપ પર નિશાન
सत्ताधरी बीजेपी का कांग्रेस पार्टी पर आरोप कि उसका गरीबी हटाओ-2 का नारा चुनावी धोखा है यह सच है परन्तु क्या चुनावी धोखा व वादाखिलाफी का अधिकार केवल बीजेपी के पास ही है?
— Mayawati (@Mayawati) March 27, 2019
गरीबों, मजदूरों, किसानों आदि के हितों की उपेक्षा के मामले में दोनों ही पार्टियाँ एक ही थाली के चट्टे-बट्टे हैं।