હનુમાન જયંતિને લઈને સરકારે જાહેર કરી એડવાઈઝરી, આ 16 શરતોનું કરવું પડશે પાલન
રામ નવમીના અવસરે ખરગોનમાં હિંસા બાદ મધ્યપ્રદેશની પોલીસ એલર્ટ પર છે. 16 એપ્રિલના રોજ હનુમાન જયંતિના અવસર પર કોઈપણ પ્રકારની હિંસાથી બચવા માટે ભોપાલ પોલીસે એડવાઈઝરી જાહેર કરી છે.
રામ નવમીના અવસરે ખરગોનમાં હિંસા બાદ મધ્યપ્રદેશની પોલીસ એલર્ટ પર છે. 16 એપ્રિલના રોજ હનુમાન જયંતિના અવસર પર કોઈપણ પ્રકારની હિંસાથી બચવા માટે ભોપાલ પોલીસે એડવાઈઝરી જાહેર કરી છે અને 16 શરતો સાથે શોભાયાત્રા કાઢવાની પરવાનગી આપી છે. ભોપાલમાં હનુમાન જયંતિ નિમિત્તે શોભાયાત્રા કાઢવા માટે તમામ સંસ્થાઓએ આ 16 શરતોનું પાલન કરવું જરૂરી રહેશે.

શોભાયાત્રામાં શામેલ શ્રદ્ધાળુઓ શસ્ત્રો સાથે રાખી શકશે નહીં
હનુમાન જયંતિના દિવસે શોભાયાત્રામાં વગાડવામાં આવતા ગીતોની યાદી પહેલા પોલીસને આપવાની રહેશે. આ ઉપરાંત શોભાયાત્રામાં કોઈપણ પ્રકારના વાંધાજનકનારા લગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શોભાયાત્રામાં શામેલ શ્રદ્ધાળુઓ શસ્ત્રો સાથે રાખી શકશે નહીં. શોભાયાત્રા દરમિયાન કોઈપણ ખલેલ માટે આયોજકોજવાબદાર રહેશે.
આ સાથે ઉશ્કેરણીજનક અને વાંધાજનક સૂત્રો, બેનરો, પોસ્ટરોનો ઉપયોગ અન્ય કોઈ ધર્મ અને સંપ્રદાયના લોકોને ઠેસ પહોંચાડવા માટે કરવામાંઆવશે નહીં.

ખરગોનમાં હિંસા બાદ પોલીસ એલર્ટ
મધ્ય પ્રદેશના ખરગોનમાં રામનવમીના દિવસે હિંસા બાદ MP પોલીસ આગામી તહેવારોને લઈને એલર્ટ પર છે. ટોચના અધિકારીઓએ બુધવારના રોજ મોડી રાત્રેખરગોનમાં સુરક્ષાની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત રતલામમાં પણ ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી.

હુલ્લડો ફેલાવનારાઓને મામા છોડશે નહીં : CM શિવરાજ
ખરગોનમાં સાંપ્રદાયિક હિંસા બાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ચેતવણી આપી છે કે, જે કોઈ વિક્ષેપ ઉભો કરશે તેને છોડવામાં આવશે નહીં.
તેમણેવધુમાં જણાવ્યું હતું કે, કેટલાક લોકો રાજ્યમાં રમખાણો ભડકાવવાનું કાવતરું કરી રહ્યા છે. મધ્યપ્રદેશના ભાઈઓ અને બહેનો, હું તમને શાંતિ અને સૌહાર્દ બનાવવાનીઅપીલ કરું છું. તમારી સલામતી અને સન્માનની કોઈએ ચિંતા ન કરવી જોઈએ, પરંતુ જો કોઈ હુલ્લડ ફેલાવશે તો મામા છોડશે નહીં. તોફાનીઓ સામે કડક કાર્યવાહીચાલુ રહેશે.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી









Click it and Unblock the Notifications
