સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 8 ટકાનો વધારો કર્યો

કેન્દ્ર સરકારે દિવાળી પહેલા સરકારી કર્મચારીઓને ભેંટ સ્વરૂપે મોંઘવારી ભથ્થુ વધારવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે આજે શુક્રવારે લીધેલા નિર્ણય પ્રમાણે સરકારી કર્મચારીઓનું ડીએ 8 ટકા વધાર્યું છે.
આ જાહેરાતથી કેન્દ્ર સરકારના અંદાજે 80 લાખ કર્મચારીઓને લાભ થશે. આ નિર્ણયનો અમલ પહેલી જુલાઈથી કરવામાં આવશે. પ્રાપ્ત અહેવાલો અનુસાર ડીએ 10 ટકા સુધી લઈ જવાની વિચારણા પણ ચાલી રહી છે. જો આવું થશે, તો કેન્દ્રના લાખો કર્મચારીઓ માટે આ દિવાળીની સૌથી સારી ભેંટ બની રહેશે.
જોકે નિષ્ણાતોનું માનવું છે કે લોકસભા ચૂંટણી અને ડિસેમ્બરના અંતે યોજાનારી વિધાનસભા ચૂંટણીને પગલે યુપીએ સરકાર પોતાના મતદારોને રિઝવવા માંગે છે. જેના પ્રયાસો રૂપે એક પછી એક સકારાત્મક નિર્ણયો આવી રહ્યા છે.
More From
-
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
ભારત યુએન આર્થિક અને સામાજિક પરિષદ સંસ્થાઓમાં ચૂંટાયું -
પત્રકારની ગેરકાયદેસર અટકાયત અને ત્રાસના આરોપો અંગે NHRCએ ગુજરાતના DGPને નોટિસ ફટકારી












Click it and Unblock the Notifications
