For Quick Alerts
For Daily Alerts
પંજાબમાં 36 હજાર કર્મચારીઓને કાયમી કરવામાં લાગી સરકાર, રેગ્યુલેશન પોલિસીને કરી લાગુ
પંજાબ સરકારે એખ મોટો નિર્ણય લીધો છે. સરકારે જે રોલિસી 36 હજાર કર્મચારીઓને નિયમિત કરવા માટે બનાવી હતી એ અમલમાં આવી ગઈ છે. આજે પંજાબ સરકારે તમામ વિભાગોના વડાઓને આ નવી પોલિસી મોકલી હતી. પોલિસીમાં કર્મચારીઓને વિભાગમાં કે વિભ
પંજાબ સરકારે એખ મોટો નિર્ણય લીધો છે. સરકારે જે રોલિસી 36 હજાર કર્મચારીઓને નિયમિત કરવા માટે બનાવી હતી એ અમલમાં આવી ગઈ છે. આજે પંજાબ સરકારે તમામ વિભાગોના વડાઓને આ નવી પોલિસી મોકલી હતી. પોલિસીમાં કર્મચારીઓને વિભાગમાં કે વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ લઈને નિયમિત કરવામાં આવ્યા નથી, પરંતુ દસ વર્ષથી વધુ સમયથી કોન્ટ્રાક્ટ, એડહોક કે આઉટસોર્સ પર કામ કરતા કર્મચારીઓની ખાસ કેડર બનાવી છે.
આ પોલિસીમાં પંજાબ સરકારે ખાતરી આપી છે કે કર્મચારીઓને 58 વર્ષ સુધી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે નહીં, પરંતુ 58 વર્ષની સેવા પૂર્ણ થતાંની સાથે જ તેમની પોસ્ટ આપોઆપ સમાપ્ત થઈ જશે.
આ છે સરકારની પોલિસી
policy government state government employee job bhagwant mann પોલિસી સરકાર નીતિ રાજ્ય સરકાર કર્મચારી નોકરી જોબ ભગવંત માન સરકારી કર્મચારી
English summary
government started making 36 thousand employees permanent in Punjab
Story first published: Friday, October 7, 2022, 18:29 [IST]