સરકારે જમ્મૂમાં પાક બોર્ડર પર BSFના વધુ 2 હજાર જવાનો ગોઠવ્યા

પાકિસ્તાનને અડીને આવેલી બોર્ડર ગુપ્ત નેટવર્ક, અન્ય એજન્સીની સાથે સમન્વય મજબૂત કરવા અને વિશેષ અભિયાન ચલાવવા માટે વધારાના કર્મી, મોનીટરીંગ સાધનો, વાહન અને અન્ય માળખાગત મદદ મોકલવામાં આવી છે. ગૃહ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે ખુસણખોરીની દ્રષ્ટિએ સંવેદનશીલ સીમાવર્તી ચોકીઓની સંવેદનશીલતાનું આકલન કરવામાં આવ્યું છે અને ત્યાં વધારાના સંસાધન ગોઠવવામાં આવ્યા છે. અધિકારીઓએ કહ્યું કે બોર્ડર પર દબદબાને મજબૂત કરવા માટે અત્યાધુનિક મોનીટરીંગ ઉપકરણોની તૈનાતી માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે જે દિવસ અને રાતમાં જોઇ શકનાર ઉપકરણોથી લેંસ છે.
ગૃહ મંત્રાલયે ટુકડી, બોર્ડર પર ઘાત લગાવવા અને સમગ્ર આંતરરાષ્ટ્રીય બોર્ડર પર દેખરેખ સ્ટેશન સ્થાપીને બોર્ડરની 24 કલાક દેખરેખના માધ્યમથી બોર્ડર પર પ્રભાવી પ્રભુત્વ બનાવી રાખવાના પણ નિર્દેશ આપ્યા છે. અધિકારીઓએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય બોર્ડરના નદી ખંડો પર બીએસએફની જળ એકમના વોટર ક્રાફ્ટ્સ અને સ્પીડ બોર્ટ્સના માધ્યમથી નજર રાખવામાં આવી રહી છે અને પ્રભુત્વ જાળવી રાખવામાં આવી રહ્યું છે.
જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષાબળ આ વર્ષે અત્યાર સુધી પાંચ ઘૂસણખોરોને ઠાર માર્યા છે અને 13 અન્યની ધરપકડ કરવામાં આવી છે. ગત વર્ષે રાજ્યમાં 39 ઘૂસણખોર મૃત્યું પામ્યા હતા અને 16 અન્ય પકડાઇ ગયા હતા. 2012માં 16 ઘૂસણખોર મૃત્યું પામ્યા હતા અને નવ અન્ય પકડાઇ ગયા હતા.
-
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
