હરિયાણા સરકાર તરફથી મોટી કાર્યવાહી, હટાવામાં આ્યા નૂંહના એસપી વરુણ સિંગલા, IPS નરેન્દ્ર બિજારનિયાને મળી કમાન
હરિયાણાના નૂંહ અને ગુરુગ્રામ સહિત ઘણા વિસ્તારોમાં હિંસા બાદ મનોહર લાલ ખટ્ટર સરકારે મોટુ પગલુ લેતા નૂહના એસપીની બદલી કરી નાખી છે. હરિયાણા સરકારે નૂંહના એસપી વરુણ સિંગલને હટાવતા તેમને ભિવાનીના એસપી નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ આઇપીએસ અધિકારી નરેન્દ્ર બિજારનિયાને નૂહના નવા એસપી બનાવામાં આવ્યા છે.

તમને જણાવી દઇએ કે, સિંગલ હરિયાણા કેડરથી 2017 બેચના આઇપીએસ અધિકારી છે. તો ચાંદપુર ગામમાં રહેનાર આઇપીએસ નરેન્દ્ર બિજારનિયા 2015 બેચના છે. નરેન્દ્ર બિજારનિયા આ પહેલા ફેબ્રુઆરી 2020 થી લઇને ઓક્ટોબર 2021 સુધી નૂંહના એસપી રહી ચૂક્યા છે. નૂંહમાં તેમનો અનુભવને ધ્યાનમાં રાખીને પ્રદેશ ડીજીપીએ પીકે અગ્રવાલે નરેન્દ્ર બિજારનિયાને ફરી નૂંહના એસપીની કમાન સોપી છે.
ઉલ્લેખનીય છે કે, નૂંહ અને ગુરુગ્રામ હિંસા બાદ હરિયાણાં પોલીસે અત્યાર સુધીમાં 83 એફઆઇઆર દાખલ કરી છે. આા મામલે અત્યાર સુધી 159 લોકોની ધરપક કરવામાં આવી છે. નૂંહ પ્રશાસને હિંસામાં 6 લોકોના મૌતની પુષ્ટી કરી છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
