ચૂંટણી પરિણામ પર સીએમ રઘુવર દાસનુ નિવેદનઃ આ પાર્ટીની નહિ મારી હાર છે
રઘુવર દાસની વિદાય થતી દેખાઈ રહી છે. આ દરમિયાન પરિણામો વિશે રઘુવર દાસે મીડિયા સાથે વાતચીત કરી.
ઝારખંડ વિધાનસપભાની 81 સીટો પર થયેલ ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. મતોની ગણતરી ચાલુ છે ને રુઝાનોમાં જેએમએમ-કોંગ્રેસ ગઠબંધનને સ્પષ્ટ બહુમત મળતો દેખાઈ રહ્યો છે. વળી, સત્તાધારી ભાજપ 30થી પણ ઓછી સીટોમાં સમેટાઈ રહી છે. રુઝાનોમાં હેમંત સોરેનનુ મુખ્યમંત્રી બનવાનુ લગભગ નક્કી છે. વળી, રઘુવર દાસની વિદાય થતી દેખાઈ રહી છે. આ દરમિયાન પરિણામો વિશે રઘુવર દાસે મીડિયા સાથે વાતચીત કરી. એક હદ સુધી હાર માનીને તેમણે કહ્યુ કે આ મારી હાર છે પાર્ટીની નહિ.
તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી રઘુવર દાસ જમશેદપુર પૂર્વ સીટથી પાછળ ચાલી રહ્યા છે અને તેમણે ભાજપના જ બાગી સરયુ રાયને હેરાન કરી દીધા છે. રાય અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.
Jharkhand CM and BJP candidate from Jamshedpur East, Raghubar Das: I am hopeful that result will be in our favour. I am waiting for the final results. BJP will accept the people's mandate. (file pic) #JharkhandAssemblyElections pic.twitter.com/PVwgvul7cj
— ANI (@ANI) 23 December 2019
" />આ પણ વાંચોઃ કોલકત્તાઃ નાગરિકતા કાયદાના સમર્થનમાં ભાજપની રેલી, જેપી નડ્ડા રહ્યા હાજર