For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક ક્રિમિનલ પીએમ બની શકે તો હું કેમ નહીંઃ આજમ ખાં

By Kalpesh
|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશના શહેરી વિકાસ મંત્રી આજમ ખાં ફરી એક વખત પોતાના નિવેદનથી વિવાદમાં ઘેરાયા છે. લાજપથ ભવનમાં આયોજિત મિથઇલા મહોત્સવમાં આજમ ખાં ભાગ લેવા પહોંચ્યા હતા. જ્યાં તેઓએ મીડિયા સાથેની વાતચિતમાં આજમ ખાંએ બિહારના લોકોનો આભાર માનતા કહ્યું કે તમે લોકોએ સારૂં કામ કર્યું કે દેશનો કચરો અને ભંગારને બહાર કાઢી ફેંક્યો.

Azam Khan

ઉલ્લેખનીય છે કે હાલમાં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની કારમી હાર થઇ હતી અને મહાગઠબંધન બાજી મારી ગયું હતું.

એક સવાલના જવાબમાં આજમ ખાંએ કહ્યું હતું કે, 'જો મોદી રાજીનામું આપી દે તો હું બતાવીશ કે દેશ કેવી રીતે ચલાવી શકાય. જ્યારે ગૂગલની ટૉપ 10 ક્રિમીનલની યાદીમાં સામેલ હોય તે દેશનો રાજા બની શકે તો હું કેમ નહીં?'

કેજરીવાલની ઓફિસ પર સીબીઆઇ દ્વારા પાડવામાં આવેલા દરોડા મામલે આજમ ખાંએ કેજરીવાલનો પક્ષ લીધો હતો અને કહ્યું હતું કે સીબીઆઇએ પોતાના પદનો ખોટો ઇસ્તેમાલ કર્યો છે. છાપો મારતા પહેલાં કેજરીવાલને જાણકારી આપવી જોઇતી હતી. સાથે જ બદલાની રાજનીતિ રમાતી હોવાનો આરોપ લગાવ્યો હતો.

English summary
Claiming to be the fittest person to become the pm, senior UP minister Azam Khan said that he aspires to take up the top job and that if Narendra Modi resigns and all MPs elect me the PM it will send a good message across the country and India will progress each passing day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X