મોદીને વોટ ન આપ્યો તો, ગુજરાતના મુસલમાનોને એસિડથી સળગાવાશે: આઝમ ખાન
નવી દિલ્હી, 3 માર્ચ: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વિરુધ્ધ ઉત્તર પ્રદેશના મંત્રી અને સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા આઝમ ખાને વિવાદિત નિવેદન આપતા રાજકારણ ક્ષેત્રે ખળભળાટ મચી ગઇ છે.
આઝમ ખાને મોદી પર પ્રહાર કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં મુસ્લિમો ડરીને મોદીને વોટ આપે છે. તેમણે જણાવ્યું કે આ ભય મુસલમાનોમાં એટલા માટે છે કારણ કે તેમને ડર છે કે જો મોદીને વોટ ના આપ્યો તો એસિડથી સળગાવી દેવામાં આવીશું.
આઝમ ખાને મોદી વિરુધ્ધ પ્રહાર કરતા જણાવ્યું કે ગુજરાતમાં મોદીએ રમખાણ કરાવ્યા. તેમણે જે ગુજરાતમાં કર્યું તે હવે આખા દેશમાં કરાવવા માંગે છે. આઝમ ખાનના આ નિવેદનની ભાજપે નિંદા કરી છે.

જોકે સલમાન ખુર્શીદના આ નિવેદનથી પાર્ટીના નેતાઓએ પણ હાથ અધ્ધર કરી દીધા હતા. અહીં સુધી પાર્ટી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમની આ ટિપ્પણી પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી






Click it and Unblock the Notifications
