પૂર્વ વડાપ્રધાન આઇ કે ગુજરાલની સ્થિતિ નાજુક, હોસ્પિટલમાં દાખલ

92 વર્ષીય આઇ કે ગુજરાલ છેલ્લા સમયથી અસ્વસ્થ છે અને તેમની તબિયત બગડતાં તેમને શનિવારે વેંટિલેટર પર રાખવામાં આવ્યાં છે. લગભગ એક વર્ષથી તેઓ ડાયલિસિસ પર છે અને થોડા દિવસો પહેલાં તેમને છાતીમાં ગંભીર ઇન્ફેકશન થઇ ગયું હતું. આઇ કે ગુજરાલના પુત્ર અને સાંસદ નરેશ ગુજરાલે જણાવ્યું છે કે તેમની હાલત ઠિક નથી અને તેમની સ્થિતી ગંભીર છે.
હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર આઇ કે ગુજરાલની સ્થિતી સ્થિર છે. આઇ કે ગુજરાલને ચાર દિવસ પહેલાં છાતીમાં દુખાવો ઉપડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
More From
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
