રાજસ્થાન કોંગ્રેસમાં ભંગાણના એંધાણ, હાઇકમાન્ડેં 3 નેતાઓ મોકલ્યા જયપુર
રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલોટ પોતાના ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચી ગયા છે. સતત બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ સોનિયા ગાંધીએ કોંગ્રેસના ત્રણ વરિષ્
રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલોટ પોતાના ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચી ગયા છે. સતત બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ સોનિયા ગાંધીએ કોંગ્રેસના ત્રણ વરિષ્ઠ નેતાઓને જયપુર મોકલી દીધા છે. આ ઉપરાંત રાજસ્થાનના પ્રભારી અવિનાશ પાંડેને પણ આ ટીમમાં મોકલવામાં આવ્યા છે. આ દરમિયાન એવા સમાચાર છે કે રાહુલ ગાંધીએ સચિન પાયલોટ સાથે વાત કરી છે. તેને પાછા જયપુર જવા માટે મનાવી રહ્યાં છે.

આ પણ વાંચો: COVID 19 UPDATE: કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો, જાણો આજની સ્થિતિ
More From
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
