રાહતના સમાચાર, ડિસેમ્બર સુધી ભારતને મળી શકે છે 10 કરોડ વેક્સીનનો ડોઝ

ભારતમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 87 લાખને પાર પહોંચી ગઈ છે. મહામારીના કારણે લોકોને અત્યાર સુધી તમામ પ્રતિબંધોનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થિતિ ત્યાં સુધી આવી રહેશે જ્યાં સુધી કોરોના વાયરસની વેક્સીન ન

નવી દિલ્લીઃ ભારતમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 87 લાખને પાર પહોંચી ગઈ છે. મહામારીના કારણે લોકોને અત્યાર સુધી તમામ પ્રતિબંધોનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થિતિ ત્યાં સુધી આવી રહેશે જ્યાં સુધી કોરોના વાયરસની વેક્સીન ન આવી જાય. આ દરમિયાન સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયાએ એક રાહતભર્યા સમાચાર આપ્યા છે. જે મુજબ ડિસેમ્બર સુધી ભારતને ઑક્સફૉર્ડ વેક્સીનો 10 કરોડ ડોઝ મળી શકે છે.

corona vaccine

વાસ્તવમાં સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયાએ ઑક્સફૉર્ડ યુનિવર્સિટી તરફથી વિકસિત 'કોવિશિલ્ડ' નામની કોરોના વાયરસ વેક્સીનના ઉત્પાદન માટે એસ્ટ્રાજેનેકા સાથે હાથ મીલાવ્યો છે. કોરોના વાયરસ વેક્સીનનુ હાલમાં બીજા અને ત્રીજા તબક્કાનુ ટ્રાયલ ચાલી રહ્યુ છે. ટ્રાયલ સફળ થયા બાદ SII ઓછામાં ઓછા 1 બિલિયન ડોઝનુ ઉત્પાદન કરશે. SIIના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યુ કે જો કોરોના વાયરસ વેક્સીનનુ ટ્રાયલ પ્રભવી રહ્યુ તો તેમની સંસ્થા ડિસેમ્બર સુધી નવી દિલ્લીથી ઈમરજન્સી પ્રાધિકરણ મેળવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X