ભારતીય એર ચીફ માર્શલે આપી પાકિસ્તાનને ધમકી

આ પહેલા કાશ્મીરમાં ભારત-પાક સરહદ પર સીઝ ફાયરનું ઉલ્લંઘન અને બે ભારતીય સૈનિકોના મોત પર શનિવારે સવારે રક્ષા મંત્રી એકે એન્ટોની સાથે ઉચ્ચ કક્ષાની બેઠક કરવામાં આવી છે. જેમાં આર્મી ચીફ જનરલ બિક્રમ સિંહ અને રક્ષા સચિવ ઉપસ્થિત હતા. આર્મી ચીફે રક્ષા મંત્રીને ભારતીય સીમા પર આ ઘટના અંગે બદલાની હાલાત અંગે જાણકારી આપી છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે હાલ એલઓસી પર સૈનિક વધારવાની જરૂરિયાતથી ઇન્કાર કરવામાં આવ્યો છે. હા, સરહદ પર ચોકીઓ વધારી દેવામાં આવી છે.
આ વચ્ચે પાકિસ્તાને એલઓસીમાં તણાવ ઘટાડવા માટે બ્રિગેડિયર કક્ષાની ફ્લેગ મીટિંગ માટે ભારતને કોઇ રિસ્પોન્સ આપ્યો નથી. પાકિસ્તાન તરફથી એવા સમાચાર છે કે પાકિસ્તાને અત્યારે તમામ સૈનિકોની રજા રદ કરી નાંખી છે. સૈનિકોને ડ્યૂટી પર રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે.
More From
-
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી












Click it and Unblock the Notifications
