રાજસ્થાનમાં આજે ઈન્ટરનેટ સેવા સાંજે 5 વાગ્યા સુધી બંધ, રાજ્ય હાઈ એલર્ટ પર
રાજસ્થાનના ઉદયપુરમાં ટેલર કન્હૈયા લાલની જે રીતે હત્યા કરવામાં આવી તે પછી રાજ્યમાં સ્થિતિ હજુ પણ ખૂબ જ તંગ છે.
ઉદયપુરઃ રાજસ્થાનના ઉદયપુરમાં ટેલર કન્હૈયા લાલની જે રીતે હત્યા કરવામાં આવી તે પછી રાજ્યમાં સ્થિતિ હજુ પણ ખૂબ જ તંગ છે. આ જ કારણ છે કે પ્રશાસન સુરક્ષાને લઈને ખૂબ જ સતર્ક છે. આજે ઉચ્ચ અધિકારીઓએ શુક્રવારની નમાજ અને ઉદયપુર રથયાત્રાને લઈને કડક આદેશ આપ્યા છે. સમગ્ર રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. તમામ શહેરોને એલર્ટ મોડ પર રહેવા માટે કહેવામાં આવ્યુ છે.

તમને જણાવી દઈએ કે કન્હૈયા લાલની હત્યા બાદ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. પરિસ્થિતિને જોતા મુખ્યમંત્રી અશોક ગેહલોત પોતે કન્હૈયા લાલના પરિવારને મળ્યા હતા અને પરિવારના સભ્યોને 51 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. કન્હૈયા લાલની હત્યા અંગે મુખ્યમંત્રીએ કહ્યુ કે આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. અમે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી બંને આરોપીઓની ધરપકડ કરી છે. એક દિવસની તપાસમાં જાણવા મળ્યુ કે આ લોકોના આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે સંબંધ છે. આ એક આતંકવાદી ઘટના છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ











Click it and Unblock the Notifications
