Live: આ કોઈ હત્યાનો મામલો નથી કે ચિદમ્બરમની પૂછપરછ થાય - સિબ્બલ
આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમના સીબીઆઈ રિમાન્ડનો આજે અંત આવી રહ્યો છે.
આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમના સીબીઆઈ રિમાન્ડનો આજે અંત આવી રહ્યો છે. આ કેસમાં ચિદમ્બરમ વિરુદ્ધ સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ના કેસોની સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થવાની છે. અગાઉ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ઈડી ચિદમ્બરમની સોમવાર (26 ઓગસ્ટ) સુધી ધરપકડ કરી શકશે નહીં. સીબીઆઈ અને ઇડી વતી કોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે આ ભ્રષ્ટાચાર અને પૈસાની લેતીદેતીનો મોટો કેસ છે, આવા કિસ્સામાં આરોપીને જામીન ન મળવી જોઇએ.

સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે ઇડીએ એફિડેવિટ લીક કર્યું નથી, ચિદમ્બરમના વકીલોને આપ્યા બાદ તે લીક થયું હતું
Solicitor General Tushar Mehta says ED did not leak the affidavit, says it was leaked after it was served to Chidambaram’s lawyers. https://t.co/XUPnPNPfAn
— ANI (@ANI) August 26, 2019












Click it and Unblock the Notifications
