હૈદરાબાદમાં ISIS કરવાનું હતું મોટો હુમલો, પણ NIA ટીમે તે થવા ના દીધું
રાષ્ટ્રીય તપાસ અયોગ અને ગુપ્તચર વિભાગની સત્કર્તા અને અદ્ઘભૂત કામગીરી દ્વારા હૈદરાબાદ ISIS દ્વારા પ્લાન કરવામાં આવેલા એક મોટા બોમ્બ વિસ્ફોટના મનસુબાને ફેરવી તોળ્યું છે. એનઆઇએની ટીમે હૈદરાબાદમાંથી 11 સંદિગ્ધ આંતકીની અટક કરી છે. અને તેમની પાસેથી મોટી માત્રામાં હથિયાર અને વિસ્ફોટક પદાર્થો મેળવ્યા છે. આ આતંકીઓએ તેમની પ્રાથમિક તપાસમાં તે વાત પણ સ્વીકારી હતી કે તે રમજાનના દિવસે હૈદરાબાદમાં મોટો હુમલો કરવાના હતા.
આતંકી સંગઠન આઇએસઆઇએસ ભારતમાં દાખલ થઇ ચૂક્યું છે અને તે મોટો હુમલો કરવાની ફિરાકમાં છે તે વાતનું એલર્ટ તો ગુપ્તચર સંસ્થા આ પહેલા પણ અનેક વાર કરી ચૂકી છે. ત્યારે હૈદરાબાદમાં એક સાથે 11 આંતકીઓ મોટી સંખ્યામાં વિસ્ફોટક પદાર્થ અને હથિયારો સાથે પકડાતા આ લોકોના ઇરાદાઓ વધુ સ્પષ્ટ થયા છે. આ લોકો સ્લીપિંગ સેલ સાથે મળીને અહીં આતંકી મોડ્યૂલ ચલાવી રહ્યા હતા.

નોંધનીય છે કે જાન્યુઆરીમાં પણ ચાર લોકોને પકડવામાં આવ્યા હતા જેમનો આઇએસઆઇએસ સાથે સંબંધ હતો. આ ઉપર જ વધુ તપાસ કરતા આ સમગ્ર મોડ્યૂલની માહિતી બહાર આવી છે. અને એનઆઇએની સ્પેશય ફોર્સે મળીને મંગળવારે આ રેડ પાડી આ અટક કરી છે.
એનઆઇએના અધિકારીએ વનઇન્ડિયાને કહ્યું કે આતંકીઓ પાસે હથિયારો અને વિસ્ફોટ સિવાય 15 લાખ રૂપિયા કેશમાં મળ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ રૂપિયાથી આ સમૂહના પગાર માટે વાપરવાના હતા. એનઆઇએના અધિકારીએ કહ્યું વધુ તપાસમાં દેશના અન્ય રાજ્યોમાં પણ ચાલતા આવા નાના સંગઠનો વિષે વધુ જાણ મેળવવામાં આવશે. જેથી કરીને અન્ય કોઇ રાજ્યમાં પણ થનારા મોટા આતંકી હુમલાને થતા પહેલા રોકી શકાય.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
