શ્રીનગરમાં ભાજપ કાર્યાલયની બહાર વિસ્ફોટ
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ભાજપની ઓફિસ બહાર થયો વિસ્ફોટ
જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સ્થિત ભાજપ કાર્યાલય પાસે વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટને કારણે કોઇ નુકસાન થયું હોવાની ખબર નથી. પોલીસ અનુસાર, આ વિસ્ફોટ ઘણો મોટો અને તેજ હતો, પરંતુ હુમલામાં ગ્રેનેડનો ઉપયોગ કરવામાં નહોતો આવ્યો, આ કારણે કોઇ નુકસાન નથી થયું. આ ઘટના બાદ જમ્મુ-કાશ્મીર પોલીસે તપાસની કામગીરી હાથ ધરી છે.

શનિવારે રાત્રે લગભગ 8 વાગે થયો હતો, જેમાં ભાજપ કાર્યાલયની એક દિવાલ પડી ગઇ હતી. આ પહેલાં 2 માર્ચના રોજ કેરળના કોઝીકોડના નદાપુરમમાં મોડી રાત્રે આરએસએસ કાર્યાલયની બહાર બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં આરએસએસના 4 કાર્યકર્તા ઇજાગ્રસ્ત થયા હતા.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદનો સફાયો કરવા માટે છેલ્લા કેટલાયે મહિનાથી ભારતીય સેના 'ઑપરેશન ઑલ આઉટ' હાથ ધર્યું છે, જેમાં ઘણા મોટા આંતકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. ભાજપ કાર્યાલય બહાર થયેલ આ ઘટના પહેલા જ સેનાએ શોપિયાંમાં એક ગામમાં આતંકવાદીઓને પકડવા માટે તપાસ અભિયાન હાથ ધર્યું હતું.
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું












Click it and Unblock the Notifications
