જયલલિતા નાજુક: અમ્માના ટેકેદારનું આઘાતને કારણે મૃત્યુ
તમિલનાડુના લોકપ્રિય મુખ્યમંત્રી જયલલિતાની નાજુક તબિયતના સમાચાર સાંભળીને ગઇ કાલે રાત્રે તેમના એક ટેકેદારનું હાર્ટ એટેકને કારણે મોત નીપજ્યુ હતુ...
તમિલનાડુના કુડાલ્લોરના ગાંધીનગર જિલ્લાના એઆઇએડીએમકે કેડર નીલગંડનનું ટેલીવિઝન પર જયલલિતાના તબિયતના સમાચાર જોઇને મોત નીપજ્યુ હતુ. નીલગંડનને ટીવી પર જયલલિતાના તબિયતના સમાચાર જોઇને છાતીમાં દુખાવો શરુ થઇ ગયો હતો. પરિવારજનોએ તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા હતા પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે 6 ઓક્ટોબરના દિવસે પણ જયલલિતાની તબિયતના સમાચાર સાંભળીને 47 વર્ષીય એઆઇએડીએમકે કાર્યકર્તાનું હાર્ટ એટેકના કારણે મોત થયુ હતુ. આ દરમિયાન મુખ્યમંત્રી જયલલિતાની નાજુક તબિયતને કારણે રાજ્ય સરકારે કોઇ પણ ઇમરજંસીની સ્થિતિને પહોંચી વળવા માટે પેરા મીલિટરી ફોર્સ તૈનાત કરી દીધી છે. રાજ્યભરમાં સુરક્ષા વધુ સઘન બનાવી દેવામાં આવી છે.
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
