કોંગ્રેસના નેતા જયંતી નટરાજનનું મંત્રીપદ પરથી રાજીનામું
નવી દિલ્હી, 21 ડિસેમ્બર: પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ચારમાં જોરદાર હાર મેળવ્યા બાદ કોંગ્રેસ સંગઠનમાં ઉથલ-પુથલ મચી ગઇ છે. પહેલી વિકેટ દિલ્હીની કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જેપી અગ્રવાલની પડી અને હવે શનિવારે વન અને પર્યાવરણમંત્રી જયંતી નટરાજને પદ પરથી રાજીનામું આપી દીધું. સમાચાર અનુસાર પાર્ટીના હજી ઘણાબધા નેતાઓ પોતાના મંત્રીપદ પરથી રાજીનામું આપશે.
કહેવામાં આવી રહ્યું છે કે જયંતી નટરાજનને લોકસભા ચૂંટણી પહેલા પાર્ટીના કામમાં લગાવવામાં આવશે. કેન્દ્રમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી(સ્વતંત્ર હવાલો) નટરાજનના રાજીનામાને લઇને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સ્વીકાર કરી લીધું છે.

59 વર્ષીય નટરાજન રાજ્યસભાની સભ્ય છે અને રાજ્યસભામાં તેમનું ત્રીજું કાર્યકાળ છે. તેઓ તમિલનાડુના છે. અને બે વર્ષ પહેલા મંત્રિપરિષદમાં સામેલ કરવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું છે કે તેમને પાર્ટીમાં જાહેરાત પત્રો અને અન્ય કાર્યો સોંપવામાં આવી શકે છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા








Click it and Unblock the Notifications
