સિદ્ધરમૈયાનો દાવ શરૂ, મનમોહન સિંહને મળ્યા

પૂર્વમાં પ્રધાનમંત્રીએ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા પર સિદ્ધરમૈયાને શુભેચ્છા આપી હતી અને તેમના સારા ભવિષ્યની કામના કરી હતી.
પ્રધાનમંત્રીની મુલાકાત બાદ સિદ્ધ રમૈયાએ પત્રકારોને કહ્યું કે 'આ એક શિષ્ટાચાર મુલાકાત હતી.' કહેવાય છે કે રાજધાનીમાં પ્રવાસ દરમિયાન સિદ્ધરમૈયા પોતાના મંત્રિમંડળના ગઠ અંગે કેન્દ્રીય નેતાઓની સાથે સલાહ-સૂચન કરશે.
અત્રે આવ્યા બાદ તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે મંત્રિમંડળનું ગઠન કેટલાક દિવસમાં જ થઇ જશે જેમાં ચોખ્ખી છબિ ધરાવતા લોકોને જ સ્થાન આપવામાં આવશે.
રાજ્યમાં પાંચ મેના રોજ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની લડાઇનું નેતૃત્વ સિદ્ધરમૈયા અને કર્નાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જી પરમેશ્વરે કર્યું હતું. સત્તા વિરોધી જુવાળનો ફાયદો ઉઠાવતા કોંગ્રેસે આ ચૂંટણીમાં પોતાની દક્ષિણી ધ્રુવ પર એક વાર ફરી કબજો જમાવી લીધો અને 121 બેઠકો જીતીને ભાજપાને સત્તા પરથી બેદખલ કરી દીધું.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ









Click it and Unblock the Notifications
