કઠુઆ રેપ-મર્ડર કેસઃ સાંજી રામ સહિત તમામ 6 આરોપીઓને આજીવન કેદ
કઠુઆ રેપ-મર્ડર કેસઃ સાંજી રામ સહિત તમામ 6 આરોપીઓને આજીવન કેદ
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના બહુચર્ચિત કઠુઆ રેપ-મર્ડર કેસમાં આજે ફેસલો આવી ગયો છે, 8 વર્ષની માસૂમ બાળકી સાથે રેપ કરનાર તમામ સાતમાંથી 6 આરોપીઓને દોષી ઠેરવવામાં આવ્યા છે, પઠાણકોટની અદાલતે મુખ્ય આરોપી સાંજી રામ સહિત અન્ય 6 આરોપીઓને દોષી ઠેરવ દીધા છે. જણાવી દઈએ કે રૂવાંટા ઉભા કરી દેા આ મામલામાં બંધ રૂમમાં ત્રણ જૂને સુનાવણી પૂરી થઈ હતી.
આ 6 આરોપીઓને દોષી ઠેરવવામા આવ્યા


બાળકીનું અપહરણ કરી રેપ અને હત્યા કરી
15 પાનાના આરોપપત્રમાં પાછલા વર્ષે 10 જાન્યુઆરીએ અપહૃત આઠ વર્ષની બાળકીને કઠુઆ જિલ્લાના એક ગામના મંદિરમાં બંધક બનાવી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યો હતો, તેના ચાર દિવસ સુધી બેહોશ બાળકીને રૂમમાં ગોંધી રાખવામાં આવી અને બાદમાં તેની હત્યા કરી દેવામાં આવી હતી.
|
54 સાક્ષીઓ કોર્ટમાં રજૂ થઈ ચૂક્યા છે
કઠુઆ ગેંગ રેપ મામલાને લઈ એક વકીલે જણાવ્યું કે પીડિતાના પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરે કોર્ટને જણાવ્યું કે બાળકનું યૌન શોષણ થયું હતું અને તેનું મૃત્યુ શ્વાસ રૂંધાતાં થયું હતું. 8 વર્ષની બાળકી પર ગેંગરેપ કરવા અને બાદમાં તેની હત્યા કરવાના મામલે સુનાવણીમાં 54 સાક્ષીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવી ચૂક્યા છે. પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરની પણ જૂબાની લેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પઠાનકોર્ટમાં આ મામલાને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે.

સાત આરોપીઓ વિરુદ્ધ બળાત્કાર અને હત્યાના ચાર્જ
જિલ્લા અને સત્ર અદાલતે આ કેસના સાત આરોપીઓ વિરુદ્ધ બળાત્કાર અને હત્યાના ચાર્જ લગાવ્યા છે. ક્રાઈમ બ્રાંચે મંદિરના સંરક્ષક સંજી રામ, તેનો દીકરો વિશાલ અને ભત્રીજા વિરુદ્ધ આરોપ લગાવ્યા છે કે આ ઘૃણિત કામ મંદિરમાં થયું હતું.

કિશોર આરોપી વિરુદ્ધ સુનાવણી હજુ શરૂ નથી થઈ
આ મામલે બે સ્પેશિયલ પોલિસ અધિકારી દીપક ખજુરિયા અને સુરેન્દ્ર વર્માની પણ ધરપકડ કરવામાં આવી હતી. કિશોર આરોપી વિરુદ્ધ મુકદમો હજુ શરૂ નથી થયો અને તેની ઉંમર સંબંધિ અરજી પર જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટ સુનાવણી કરશે. જો આોપીને દોષિત જાહેર કરવામાં આવે છે તો તેમને ઓછામાં ઓછી ઉંમરકેદ અને વધુમાં વધુ મોતની સજા સંભળાવવામાં આવી શકે છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
