જુઠ્ઠા, ભષ્ટ્રાચારી અને ચાલબાઝ છે ખુર્શીદ: આઇએસી

યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી માટે મોતને પણ વહાલું કરનાર સલમાન ખુર્શીદે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે તેમના અંગેનો નિર્ણય તેમની પાર્ટી લેશે અને પાર્ટી કે પણ કહશે તે કરશે, પાર્ટીનો હુકમ માન્ય ગણવામાં આવશે. આ અંગે ઇન્ડિયા અગેન્ટ કરપ્શનના કાર્યકર્તાઓએ પ્રશ્ન પૂછ્યો હતો કે તેમના દ્રારા કરવામાં આવેલા કાર્યો સાથે કોંગેસને કશું જ લેવાદેવા નથી તો પછી આ અંગે પાર્ટી શું કામ પગલાં ભરે?
આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે ખુર્શીદ વાતમાં સંપૂર્ણ સત્ય નથી અને તે પોતાની વાત સ્પષ્ટ કરી શકતા નથી આથી સ્પષ્ટ થાય છે કે તે સાચા નથી. એક વ્યક્તિને મીડિયા સમક્ષ રજૂ કરીને પોતાની પ્રશંસા કરીને તે પોતાની અસલિયત છુપાવી શકે નહી. તે ખોટી વસ્તુઓ દ્રારા લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. હવે સલમાન ખુર્શીદે પોતાનું પદ છોડવું પડશે કે પછી બધાની સમક્ષ પોતાને ભષ્ટ્રાચારી કહેડાવવા પડશે.
ઉલ્લેખનીય છે કે રવિવારે સલમાન ખુર્શીદે પ્રેસ કોન્ફરન્સ યોજીને પોતાના ટ્રસ્ટ વિશે સ્પષ્ટયા કરી છે અને કહ્યું છે કે આજતકનું સ્ટિંગ ઓપરેશન સંપૂર્ણ ખોટું છે. તેમના ટ્રસ્ટ દ્રારા 77 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યાં છે અને તેમને કોઇ ગોટાળા કર્યાં નથી. પરંતુ તેમની પાસે કોઇ વિકલ્પ નથી માટે તે આજતકના વિરૂદ્ધમાં કોર્ટમાં ગયા છે. સલમાન ખુર્શીદે આજતક પર 100 કરોડનો માનહાનિનો દાવો લગાવ્યો છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
