કિંગફિશર સોમવારે કર્મચારી પ્રતિનિધિઓ સાથે બેઠક યોજશે

આ અંગે એરલાઇન્સના સૂત્રોએ જણાવ્યું કે કંપનીના સીઇઓ સંજય અગ્રવાલે પત્ર લખીને કર્મચારીઓને બેઠકમાં ભાગ લેવા માટે જણાવ્યું છે. કર્મચારીઓ છેલ્લા 7 મહિનાથી બાકી વેતન ચૂકવી દેવા મુદ્દે હડતાલ પર છે. કર્મચારીઓએ જણાવ્યું છે કે તેમનો બાકીનું બાકી વેતન તેમને ચૂકવાશે પછી જ તેઓ કામ ઉપર આવશે.
કર્મચારીઓની વેતનની માંગણીને જ પગલે કિંગફિશરના મેનેજમેન્ટને વારંવાર તેની સેવાઓ રદ કરવાની ફરજ પડી રહી છે. કિંગફિશરે હડતાલને કારણે ફ્લાઇટ રદ થયા બાદ 28 સપ્ટેમ્બરે 4 ઑક્ટોબર સુધી કામગીરી બંધ રાખવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ તેને 12 ઑક્ટોબર સુધી લંબાવવામાં આવી હતી. છેલ્લે કંપનીએ આ તારીખ 20 ઑક્ટોબર સુધી લંબાવી છે.
More From
-
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
ભારત યુએન આર્થિક અને સામાજિક પરિષદ સંસ્થાઓમાં ચૂંટાયું -
પત્રકારની ગેરકાયદેસર અટકાયત અને ત્રાસના આરોપો અંગે NHRCએ ગુજરાતના DGPને નોટિસ ફટકારી












Click it and Unblock the Notifications
