Coronavirus: શું ગર્ભવતી મહિલાઓ માટે ખતરો છે કોરોના વાયરસ?
એ સવાલ પણ ઉઠી રહ્યો છે કે શું કોરોના વાયરસ ગર્ભવતી માતામાંથી શિશુમાં સંક્રમિત થાય છે.
ચીન બાદ દુનિયાભરમાં ફેલાઈ રહેલો કોરોના વાયરસ હવે ભારતમાં પણ ખળભળાટ મચાવી રહ્યો છે. દિલ્લી-એનસારમાં નવા કેસ સામે આવ્યા બાદ કેન્દ્ર અને દિલ્લી સરકાર હરકતમાં આવી ગઈ છે. કુલ 28 કેસ પોઝિટિવ આવ્યા છે જો કે આરોગ્ય મંત્રાલય તરફથી નિવેદન જારી કરીને કહેવામાં આવ્યુ છે કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી સાવધાન રહેવાની જરૂર છે કારણકે આ વાયરસ એકબીજાના સંપર્કમાં આવવાથી ફેલાય છે.

કોરોના વાયરસથી ગર્ભવતી મહિલાઓને ખતરો નહિ
એ સવાલ પણ ઉઠી રહ્યો છે કે શું કોરોના વાયરસ ગર્ભવતી માતામાંથી શિશુમાં સંક્રમિત થાય છે, તો અમે તમને જણાવી દઈએ કે આ ડરને તમારા દિમાગમાંથી કાઢી નાખો કારણકે લાસેંટમાં પ્રકાશિત શોધમાં કહેવામાં આવ્યુ છે કે કોરોના વાયરસ ગર્ભધારણ કરવા કે ગર્ભાવસ્થા દરમિયાન માતામાંથી શિશુમાં સંક્રમિત નથી થતો એટલા માટે ચિંતા કરવાની જરૂર નથી પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓની ઈમ્યુન સિસ્ટમ થોડી વીક હોય છે માટે મહિલાઓએ થોડા સાવચેત રહેવાની જરૂર હોય છે.

ગર્ભવતી મહિલાઓને ખાસ દેખરેખની જરૂર
ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને શરદી-ખાંસીથી ગ્રસિત લોકોથી દૂર રહેવાની જરૂર હોય છે કારણકે આ દરમિયાન મહિલાઓને હેવી ડોઝની દવા ન આપી શકાય કારણકે આનાથી ગર્ભમાં ઉછરી રહેલા બાળકને જોખમ હોય છે. એવામાં મહિલાઓએ સાવચેતી જ બચાવ છે એમ વિચારીને પોતાનુ અને પોતાના આવનારા બાળકનુ ધ્યાન રાખવુ જોઈએ.

કોરોના વાયરસથી બચવા માટે આ વાતોનુ રાખો ખાસ ધ્યાન
- કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે હાથને લગભગ 20 સેકન્ડ સુધી ધુઓ.
- હાથમાંથી બેક્ટેરિયા સાફ કરવા માટે સેનિટાઈઝરનો ઉપયોગ કરી શકાય છે.
- આના માટ આલ્કોહોલ આધારિત હેન્ડ રબનો પણ ઉપયોગ કરી શકાય છે.
- ભીડવાળી જગ્યાઓએ ન જવુ.
- જે લોકોને શરદી-ખાંસી હોય તેમના સંપર્કમાં ન આવવુ.
- પોતાના નાક-મોઢા અને આંખોને વારંવાર ટચ ના કરો.
- જો તમને ખાંસી, શરદી કે તાવ હોય તો તરત જ ડૉક્ટર પાસે જાવ.
- ખાંસતી કે છીંકતી વખતે નાક-મોઢા પર રૂમાલ કે ટિશ્યુ પેપર રાખી દો.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
