ભારતની 'સ્વર કોકિલા' લતા મંગેશકરનુ નિધન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
ભારતની સ્વર કોકિલા લતા મંગેશકરનુ નિધન થઈ ગયુ છે.
મુંબઈઃ ભારતની સ્વર કોકિલા લતા મંગેશકરનુ નિધન થઈ ગયુ છે. તેઓ 92 વર્ષના હતા. શનિવારે બપોરે તેમને ફરીથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા જ્યાં તમની હાલત ગંભીર હોવાનુ જણાવવામાં આવ્યુ હતુ. લતા દીદીના પેડર રોડ પર આવેલા ઘર પ્રભુ કુંજ અને બ્રીચ કેન્ડી હોસ્પિટલ બંને જગ્યાએ સુરક્ષા વધારી દેવામાં આવી છે. શનિવાર રાતથી જ બ્રીચ કેન્ડી હોસ્પિટલની બહાર મીડિયા પહોંચી ગયુ છે.

ભારતના સૂર સામ્રાજ્ઞી લતા મંગશકર કોરોના સામે આજે હારી ગયા છે. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તમને જણાવી દઈએ કે 8 જાન્યુઆરીએ તેમનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો અને પછી તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લતા દીદીને કોરોનાની સાથે ન્યૂમોનિયા પણ હતો. તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. ડૉ. પ્રતીત સમધાનીની દેખરેખમાં ડૉક્ટર્સની ટીમ તેમની સારવાર કરી રહ્યા હતા.
સ્વર કોકિલા, દીદી તથા તાઈ જેવા હુલામણા નામોથી લતા મંગશકર લોકપ્રિય હતા. લતા દીદીના નિધનથી દેશમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. લોકો તેમના સાજા થવાની દુઆ કરી રહ્યા હતા પરંતુ આજે તેમના નિધનના સમાચારથી દેશના કરોડો લોકો શોકમગ્ન થઈ ગયા છે. 92 વર્ષીય લતાજીએ 36 ભાષામાં 50 હજારથી વધુ ગીતો ગાયા હતા. એક હજારથી વધુ ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો હતો. છેલ્લી વાર તેમણે 2015માં આવેલી ફિલ્મ 'ડોન્નો વાય'માં ગાયુ હતુ.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
