'મેડ ઇન ઇન્ડિયા લેબલથી વિશ્વાસ પેદા થવો જોઇએ'

ભારતમાં ઝિમ્બાવ્વેના રાજદૂત જોનાથન વુતાવુનાશેએ કહ્યું કે, ભારત-આફ્રિકા આર્થિક સંબંધોમાં જાગરુકતા એક મોટો મુદ્દો છે. વુતાવુનાશેએ કહ્યું કે જો બન્ને ક્ષેત્રોમાં જાગરુકતા વધારવામાં આવે તો આફ્રિકા અને ભારત વચ્ચે સીધો વ્યાપાર થઇ શકે છે. આફ્રિકા અને ભારત વચ્ચે સૂચના અને જાગરુકતાના અભાવથી દ્વિપક્ષીય વ્યાપાર અને રોકાણ બાધીત થઇ શકે છે.
તેમણે કહ્યું કે પહેલા બન્ને ક્ષેત્રોમાં સંપર્કનો અભાવ હતો, પરંતુ સારી વાત એ છે કે આ અભાવ હવે દૂર થઇ રહ્યો છે. વુતાવુનાશે 10 વર્ષ પહેલા ભારત આવ્યા હતા. તેમણે કહ્યું કે ક્યારેક-ક્યારેક વ્યાપારી આફ્રિકામાં કારોબારને લઇને શંકા સાથે પ્રશ્નો કરતા હતા. ત્યારથી આજ સુધીમાં ઘણા બદલાવ થયા છે. તેમણે કહ્યું કે ભારત અને આફ્રિકા વચ્ચે આર્થિક સંબંધ મજબૂત થઇ રહ્યાં છે અને જો પ્રયત્નો કરવામાં આવે તો સીધા વ્યાપારમાં વધુ વૃદ્ધિ થઇ શકે છે.
તેમણે કહ્યું કે ગત મહિને ભારત-આફ્રિકા પરિયોજના ભાગીદારી પર સીઆઇઆઇ-એક્સિમ બેન્ક સંમેલનમાં ઘણો લાભ મળ્યો છે. તેમણે કહ્યું કે, સંમેલનમાં ઘણા સહમતિ પત્રો પર હસ્તાક્ષર થયા. જેમાં ઘણો ફેર પડ્યો છે. આ વીઝા આવેદનો પર જોવા મળી રહ્યું છે. ભારત અને આફ્રિકા વચ્ચે 2000માં જ્યાં પાંચ અરબ ડોલરનો વ્યાપાર થતો હતો, ત્યાં 2011-2012માં વધીને 60 અરબ ડોલરનો વ્યાપાર થયો છે અને 2015માં તે 100 અરબ ડોલર થઇ જવાની સંભાવના છે. રાજદૂતે કહ્યું કે આફ્રિકામાં 54માંથી મોટાભાગના દેશોમાં શ્રેષ્ઠ અવસરો છે અને ભારતીય કંપનીઓએ તેનો ફાયદો ઉઠાવવો જોઇએ.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
