શરદ પવાર પર Ph.D કરવા માંગે છે BJP નેતા, આ છે કારણ
મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે ગુરુવારે કહ્યું હતું કે તેઓ પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને એનસીપીના પ્રમુખ શરદ પવાર પર "પીએચડી" કરવા માગે છે. હકીકતમાં, દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો બાદ પવા
મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે ગુરુવારે કહ્યું હતું કે તેઓ પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને એનસીપીના પ્રમુખ શરદ પવાર પર "પીએચડી" કરવા માગે છે. હકીકતમાં, દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો બાદ પવારે કહ્યું હતું કે, ભાજપની હારની પ્રક્રિયા જલ્દીથી અટકવાની નથી. ચૂંટણીના પરિણામો બાદથી તેઓ સતત ભાજપ પર નિશાન સાધતા રહ્યા છે. તેના જવાબમાં હવે ચંદ્રકાંત પાટિલનું આ નિવેદન આવ્યું છે.

તાજેતરમાં જ એનસીપીના પ્રમુખ શરદ પવારે કહ્યું હતું કે, ભાજપ આ દેશ માટે આપત્તિ છે. તેના જવાબમાં ચંદ્રકાંત પાટિલે કહ્યું કે, તેઓ તેમની ટીકાઓને ગંભીરતાથી લે છે કારણ કે તેઓ લોકસભાની ચૂંટણીમાં 10 થી વધુ સાંસદોને જીતાડવામાં સમર્થ નથી. તેઓ પવારની રાષ્ટ્રીય રાજનીતિની શૈલીના ઉત્સુક છે, જે તેઓ ફક્ત 6 સાંસદના દમ પર કરી રહ્યા છે. બહુ ઓછા સાંસદો હોવા છતાં તેઓ રાષ્ટ્રીય રાજકારણના કેન્દ્રમાં રહી શક્યા છે.
તેમણે કહ્યું, 'તેઓ એક જ સમયે ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે, સોનિયા ગાંધીને સંભાળી છે. હું પવાર સાહેબની આ બધી કુશળતા જાણવા આતુર છું અને જો મને ગ્રેજ્યુએશન પછી પણ પીએચડી કરવાની છૂટ આપવામાં આવે તો હું તેમના પર પીએચડી કરવામાં ખુશી થશે.
આ પણ વાંચો: 17 વર્ષ બાદ ફરી ગુજરાતી ફિલ્મમાં દેખાશે મરાઠી એક્ટર સચિન ખેડેકર
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
