For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શરદ પવાર પર Ph.D કરવા માંગે છે BJP નેતા, આ છે કારણ

મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે ગુરુવારે કહ્યું હતું કે તેઓ પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને એનસીપીના પ્રમુખ શરદ પવાર પર "પીએચડી" કરવા માગે છે. હકીકતમાં, દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો બાદ પવા

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે ગુરુવારે કહ્યું હતું કે તેઓ પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને એનસીપીના પ્રમુખ શરદ પવાર પર "પીએચડી" કરવા માગે છે. હકીકતમાં, દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો બાદ પવારે કહ્યું હતું કે, ભાજપની હારની પ્રક્રિયા જલ્દીથી અટકવાની નથી. ચૂંટણીના પરિણામો બાદથી તેઓ સતત ભાજપ પર નિશાન સાધતા રહ્યા છે. તેના જવાબમાં હવે ચંદ્રકાંત પાટિલનું આ નિવેદન આવ્યું છે.

Sharad pawar

તાજેતરમાં જ એનસીપીના પ્રમુખ શરદ પવારે કહ્યું હતું કે, ભાજપ આ દેશ માટે આપત્તિ છે. તેના જવાબમાં ચંદ્રકાંત પાટિલે કહ્યું કે, તેઓ તેમની ટીકાઓને ગંભીરતાથી લે છે કારણ કે તેઓ લોકસભાની ચૂંટણીમાં 10 થી વધુ સાંસદોને જીતાડવામાં સમર્થ નથી. તેઓ પવારની રાષ્ટ્રીય રાજનીતિની શૈલીના ઉત્સુક છે, જે તેઓ ફક્ત 6 સાંસદના દમ પર કરી રહ્યા છે. બહુ ઓછા સાંસદો હોવા છતાં તેઓ રાષ્ટ્રીય રાજકારણના કેન્દ્રમાં રહી શક્યા છે.

તેમણે કહ્યું, 'તેઓ એક જ સમયે ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે, સોનિયા ગાંધીને સંભાળી છે. હું પવાર સાહેબની આ બધી કુશળતા જાણવા આતુર છું અને જો મને ગ્રેજ્યુએશન પછી પણ પીએચડી કરવાની છૂટ આપવામાં આવે તો હું તેમના પર પીએચડી કરવામાં ખુશી થશે.

આ પણ વાંચો: 17 વર્ષ બાદ ફરી ગુજરાતી ફિલ્મમાં દેખાશે મરાઠી એક્ટર સચિન ખેડેકર

English summary
Maharashtra BJP chief Chandrakant Patil wants to do PhD on Sharad Pawar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X