મહારાષ્ટ્રઃ વિરારની કોવિડ વિજય વલ્લભ હોસ્પિટલના ICUમાં લાગી આગ, 13 લોકોના મોત
મહારાષ્ટ્રમાં કોરોના સંકટ વચ્ચે એક કોવિડ-19 હોસ્પિટલમાં આગ લાગવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં 13 લોકોના મોત થઈ ગયા છે.
મુંબઈઃ
મહારાષ્ટ્રમાં
કોરોના
સંકટ
વચ્ચે
એક
કોવિડ-19
હોસ્પિટલમાં
આગ
લાગવાના
સમાચાર
સામે
આવી
રહ્યા
છે.
જેમાં
13
લોકોના
મોત
થઈ
ગયા
છે.
મુંબઈ
પાસે
વિરાર
વિસ્તારમાં
વિજય
વલ્લભ
કોવિડ
હોસ્પિટલના
આઈસીયુ
વૉર્ડમાં
આગ
લાગી
છે.
રિપોર્ટ
મુજબ
આગ
લાગવાથી
13
લોકોના
મોત
થઈ
ગયા
છે.
ન્યૂઝ
એજન્સી
એએનએઆઈએ
સૂચના
આપી
છે
કે
પાલઘર
જિલ્લાની
એક
કોવિડ
હોસ્પિટલમાં
આગ
લાગી
ગઈ
છે
જેમાં
13
લોકોના
મોત
થઈ
ગયા
છે.
ઘાયલ
દર્દીઓને
નજીકની
હોસ્પિટલોમાં
ટ્રાન્સફર
કરવામાં
આવી
રહ્યા
છે.
13
લોકોના
આગમાં
સળગી
જવાના
કારણે
મોત
થઈ
ગયા.
માનવામાં
આવી
રહ્યુ
છે
કે
એસીમાં
શૉર્ટસર્કિટના
કારણે
આગ
લાગી
હતી.
આગ
હોસ્પિટલના
સેકન્ડ
ફ્લોર
પર
શુક્રવારે(23
એપ્રિલ)
સવારે
3
વાગે
લાગી
હતી.
વસઈ વિરાર નગર નિગમ કોરોના કંટ્રોલ રૂમે આ અંગે પુષ્ટિ કરી છે કે વિરાર વિસ્તારમાં વિજય વલ્લભ કોવિડ હોસ્પિટલના આઈસીયુ વૉર્ડમાં આગ લાગી ગઈ છે જેમાં 13 દર્દીઓના મોત થઈ ગયા છે. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ ઉપરાંત પોલિસ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ ઓલવવાની કોશિશ ચાલુ છે.
Maharashtra: Fire breaks out at a COVID Center in Vasai of Palghar district. Affected patients are being shifted to nearby hospitals. Details awaited. pic.twitter.com/QfclEgBvvj
— ANI (@ANI) April 23, 2021
'ફ્રી વેક્સીન આપવાની જવાબદારીમાંથી ભાગી રહી છે સરકાર'