મનીષ સિસોદીયા મહારાણા પ્રતાપના વંશજ, આપનું ઓબીસી કાર્ડ

દારૂ નીતિને લઇને કથિત ગોટાળાને લઇને સીબીઆઇ તપાસના દાયરામાં આવેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને લઇને આમ આદમી પાર્ટીએ પોતાનો જાતિવાદી રાજનીતિ શરૂ કરી છે. પાર્ટીએ સિસોદીયાના બહાને રાજપુતોને સાધવાનો પ્રયાસ કર્યો

દારૂ નીતિને લઇને કથિત ગોટાળાને લઇને સીબીઆઇ તપાસના દાયરામાં આવેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને લઇને આમ આદમી પાર્ટીએ પોતાનો જાતિવાદી રાજનીતિ શરૂ કરી છે. પાર્ટીએ સિસોદીયાના બહાને રાજપુતોને સાધવાનો પ્રયાસ કર્યો છે. સિસોદીયા મહારાણા પ્રતાપના વંશજ ગણાવીને પાર્ટી ગુજરાતમાં રાજપુતોને પોતાની તરફ કરવા પ્રયાસ કરી રહી છે.

MANISH SISODIA

ગુજરાતના નેતા અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ ઇસુદાન ગઢવીએ તને લઇને એક ટ્વીટ કર્યુ છે. જેમા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ રીટ્વીટ કર્યુ છે. આ પહેલા પાર્ટી પ્રવસ્તા સંજયસિંહે પણ મનીષ સિસોદીયાને મહારાણા પ્રતાપના વંશજ કહીને કેન્દ્રીય મંત્રી અનુરાજ ઠાકુર પર પલટવાર કર્યો હતો. જેમણે કહ્યું હતુ કે, મનીષ સિસોદીયાના નામનો સ્પેલિંગ હવે MONEY SHH થઇ ગયુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X