For Quick Alerts
For Daily Alerts
'સૌથી ભ્રષ્ટ સરકારનું નેતૃત્વ કરે છે મનમોહન સિંહ'
સ્વરાજે કહ્યું કે, પ્રધાનમંત્રી ભ્રષ્ટ લોકોથી ઘેરાયેલા છે, પરંતુ મંત્રીમંડળના પ્રધાન હોવાના નાતે તે જવાબદારીઓથી ભાગી શકે નહી. પ્રધાનમંત્રીને સંસદમાં જવાબ આપવા જણાવ્યું પરંતુ તેમણે જવાબ આપ્યો નહીં, પ્રધાનમંત્રી તરીકે તે આ દોષ બીજા પર ટાળી શકે નહીં, તેમણે નૈતિક રીતે જવાબદાર થવાનું છે.
સ્વરાજે જો કે, ભાજપ અધ્યક્ષ નિતિન ગડકરી વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોના જવાબ આપવાના ટાળ્યા હતા. તેમણે કહ્યું કે, ગડકરીએ જાતે જ કહ્યું છે કે તે કોઇપણ પ્રકારની તપાસ માટે તૈયાર છે. હિમાચલમાં વિધાનસભા ચૂંટણી માટે 4 નવેમ્બર થવાના છે.
Comments
bjp leader sushma swaraj prime minister manmohan singh corrupt insensitive government ભાજપી નેતા સુષ્મા સ્વરાજ પ્રધાનમંત્રી મનમોહન સિંહ ભ્રષ્ટ અસંવેદનશીલ સરકાર
English summary
BJP leader Sushma Swaraj said Saturday Prime Minister Manmohan Singh was "heading the most corrupt and insensitive" government in the country.