'સૌથી ભ્રષ્ટ સરકારનું નેતૃત્વ કરે છે મનમોહન સિંહ'

સ્વરાજે કહ્યું કે, પ્રધાનમંત્રી ભ્રષ્ટ લોકોથી ઘેરાયેલા છે, પરંતુ મંત્રીમંડળના પ્રધાન હોવાના નાતે તે જવાબદારીઓથી ભાગી શકે નહી. પ્રધાનમંત્રીને સંસદમાં જવાબ આપવા જણાવ્યું પરંતુ તેમણે જવાબ આપ્યો નહીં, પ્રધાનમંત્રી તરીકે તે આ દોષ બીજા પર ટાળી શકે નહીં, તેમણે નૈતિક રીતે જવાબદાર થવાનું છે.
સ્વરાજે જો કે, ભાજપ અધ્યક્ષ નિતિન ગડકરી વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોના જવાબ આપવાના ટાળ્યા હતા. તેમણે કહ્યું કે, ગડકરીએ જાતે જ કહ્યું છે કે તે કોઇપણ પ્રકારની તપાસ માટે તૈયાર છે. હિમાચલમાં વિધાનસભા ચૂંટણી માટે 4 નવેમ્બર થવાના છે.












Click it and Unblock the Notifications
