'મોદી સરકાર' આવી તો મિલિટ્રી થશે અનિવાર્ય: વીકે સિંહ
નવી દિલ્હી, 17 એપ્રિલ: આ દિવસોમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને બીજા અન્ય વરિષ્ઠ નેતા અલગ-અલગ મંચોથી વાયદા-વચનો આપી રહ્યા છે કે એનડીએના સત્તામાં આવવા પર અલગ અલગ પાસા પર કયા પગલા ભરવામાં આવશે.
ઉમા ભારતીએ પહેલા કહ્યું હતું કે જો મોદી વડાપ્રધાન બનશે તો, રોબર્ડ વાડ્રાને જેલ જવું પડશે. પરંતુ મોદીએ સ્પષ્ટ કર્યું કે આવું કઇ નથી. તેમણે દાવો કર્યો કે તેઓ બદલાની રાજનીતિમાં વિશ્વાસ નથી રાખતા.
પરંતુ હવે બીજી બાજું આ પ્રકારનું નિવેદન આવ્યું છે, જેની પર તમામનું ધ્યાન જઇ શકે છે. ભારતીય સેનાના પૂર્વ પ્રમુખ અને ગાઝિયાબાદથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા વી.કે સિંહે આ નિવેદન કર્યું છે.

તેમણે સેનામાં અધિકારીઓ અને જવાનોના સ્તર પર લોકોની ઉણપની વાતને ઉઠાવી અને જણાવ્યું કે ખાલી પદોને પ્રાથમિકતાના આધાર પર ભરવી જોઇએ.
સિંહે નિવેદન આપ્યું કે તેમણે કેન્દ્ર સરકારને એક પ્રસ્તાવ મોકલાવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે દેશ તમામ શાળા અને કોલેજમાં આવા કોર્ષ શરૂ કરાવા જોઇએ, જે બાળકો અને યુવાનોને ભારતીય સેના માટે તૈયાર કરે.
જોકે સિંહે શિક્ષાહિતને ધ્યાનમાં રાખીને સૂચન કર્યું છે કે પાર્ટી વિરોધી તત્વ તેને પોતાની રીતે પ્રસારિત કરી વીકે સિંહ તથા ભાજપના ટિકાનો વિષ બનાવી શકે છે.
-
Assam Assembly Election 2026: સવારે 11 વાગ્યા સુધીમાં 39% મતદાન થયું -
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ આસામના મતદારોને ચૂંટણીમાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
'મારા પતિએ 9 મહિલાઓ સાથે સંબંધ રાખ્યા', જાણીતી અભિનેત્રીનું દર્દ છલકાયું; 14 વર્ષ સાથે રહ્યા પછી જે થયું તે ચો -
DC vs GT Weather Update: દિલ્હીમાં વરસાદનું સંકટ; જાણો ગુજરાત ટાઇટન્સ સામેની મેચ રમાશે કે નહીં? -
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ખડગે પર શર્માની ટિપ્પણીના સમર્થન અંગે સ્પષ્ટતા માગી -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર










Click it and Unblock the Notifications
