દિગ્વિજય ભૂલ્યા ભાન, મોદીને હિટલર સાથે સરખાવ્યા!
ભોપાલ, 22 ઑગસ્ટ : કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાનો સાધતા જણાવ્યું કે મોદી પોસ્ટર અને હોર્ડિંગના માધ્યમથી ક્યારેક વિવેકાનંદ તો ક્યારેક બાળ ગંગાધર તિલક, તો ક્યારેક સરદાર વલ્લભ ભાઇ પટેલ બનીને પોતાનો પ્રભાવ પાડવાની કોશિશ કરે છે.

તેમણે જણાવ્યું કે ભાજપામાં આ સ્થિતિ માત્ર નરેન્દ્ર મોદીની સાથે જ નહીં, પરંતુ મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણ અને છત્તિસગઢમાં મુખ્યમંત્રી રમણ સિંહની પણ છે. તેમણે જણાવ્યું કે આ બંને રાજ્યોમાં પણ મુખ્યમંત્રીઓ પોતાની સ્થિતિ એવી ઉપસાવી રહ્યા છે કે અન્ય નેતાઓ નેપથ્યમાં આવી ગયા છે.












Click it and Unblock the Notifications
