લોકાયુક્તમાં મોદી, 'કૌમાર્ય'માં આસારામ બંને એક સમાન: રમેશ
નવી દિલ્હી, 16 ડિસેમ્બર: કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર નિશાનો સાધતા તેમની તુલના આસારામ સાથે કરી નાખી છે. રમેશે જણાવ્યું કે નરેન્દ્ર મોદી દ્વારા લોકાયુક્ત પર વાત કરવી બિલકૂલ એવું જ છે જેમ આસારામની વર્જિનીટી પર વાત કરવી. ઉલ્લેખનીય છે કે આસારામ બળાત્કારના આરોપમાં જેલમાં બંધ છે અને તેમની પર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
ગ્રામીણ વિકાસ મંત્રી જયરામ રમેશ નરેન્દ્ર મોદીના દેહરાદૂનની રેલીમાં લોકાયુક્ત બિલને લઇને કરવામાં આવેલી ટિપ્પણીનો જવાબ આપી રહ્યા હતા. નરેન્દ્ર મોદીએ ગઇકાલે સવાલ કર્યો હતો કે કોંગ્રેસ લોકપાલ બિલ પર ભાર આપી રહી છે તે ઉત્તરાખંડમાં પૂર્વવર્તી બીસી ખંડૂરી સરકાર દ્વારા લાવવામાં આવેલ લોકાયુક્ત બિલને શા માટે લાગૂ નથી કરતી.
જયરામ રમેશે જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રીએ 10 વર્ષ સુધી પોતાના રાજ્યમાં લોકાયુક્ત વરણી ન્હોતી કરી. તેમને આ મુદ્દા પર બોલવાનો કોઇ અધિકાર નથી. મોદીએ લોકાયુક્તના મુદ્દા પર ઉપદેશ એવા જ છે જેમ આસારામ કોમાર્ય અંગે બોલી રહ્યા હોય.

-
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ખડગે પર શર્માની ટિપ્પણીના સમર્થન અંગે સ્પષ્ટતા માગી -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
ઓમ બિરલા 9 એપ્રિલે ગોવામાં કોમનવેલ્થ સંસદીય પરિષદનું ઉદ્ઘાટન કરશે, જે શાસન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે.












Click it and Unblock the Notifications
