હવે દિગ્વિજય સિંહની બોલતી બંધ થશે, સીબીઆઇ તપાસ કરશે

ઇઓડબ્લ્યૂ પાસેથી તેમને ક્લીનચીટ મળી ગઇ છે. ફરિયાદીના વકિલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ન્યાયમૂર્તિ પી કે જયસ્વાલ અને ન્યાયમૂર્તિ મૂળચંદ ગર્ગે 49 પાનાના આદેશમાં સીબીઆઇને આદેશ આપ્યો છે કે તે 6 મહીનામાં આ કેસની તપાસ પુરી કરે અને કોર્ટમાં રિપોર્ટ રજૂ કરે.
ત્યારબાદ પ્રતિક્રિયાનો દોર શરૂ થઇ ગયો છે કે વિપક્ષે સીધી રીતે દિગ્વિજય સિંહને કહ્યું છે કે અબ આયેગા ઉંટ પહાડ કે નીચે. ઉલ્લેખનીય છે કે શોપિંગ મોલના નિર્માણમાં કરોડો રૂપિયાના ગોટાળાની વાત સામે આવી છે.












Click it and Unblock the Notifications
