બ્રાહ્મણો સામેના બધા કેસ પાછા લેવાશે: મુલાયમ

mulayam
લખનઉ, 26 એપ્રિલ: લોકસભાની આગામી ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટીના દલિત-બ્રાહ્મણ ગઠજોડની સામે સમાજવાદી પાર્ટી હવે બ્રાહ્મણો પર બસપા શાસનકાળમાં નોંધાયેલા કેસોની સમીક્ષા કરીને તેને પરત ખેંચવાની કાર્યવાહી કરશે. બસપાએ બ્રાહ્મણ દલિત ગઠજોડના પોતાના સોશિયલ એન્જિનિયરિંગ અંતર્ગત જાહેર લોકસભાના 36 ઉમેદવારોમાં 19 સીટો બ્રાહ્મણોને આપી છે.

બસપા આગામી ચાર મેથી બ્રાહ્મણ સમ્મેલનનું આયોજન પણ કરી રહી છે. સપા અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવે પણ આજે જણાવ્યું કે રાજ્યમાં પાર્ટી સરકાર બસપા શાસનકાળમાં બ્રાહ્મણો પર થયેલા કેસની સમીક્ષા કરી તેને પરત લેવાની કાર્યવાહી કરશે.

યાદવે પાર્ટીના બ્રાહ્મણ સમ્મેલનમાં જણાવ્યું કે 'મે રાજ્યના વિધિ સચિવને જણાવ્યું છે કે અનુસૂચિત જાતિ, જન જાતિ ઉપરાંત બ્રાહ્મણો પર થયેલા કેસની પણ સમીક્ષા કરવામાં આવે અને તેને કાનૂન અંતર્ગત પરત લે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X