For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રાહ્મણો સામેના બધા કેસ પાછા લેવાશે: મુલાયમ

|
Google Oneindia Gujarati News

mulayam
લખનઉ, 26 એપ્રિલ: લોકસભાની આગામી ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટીના દલિત-બ્રાહ્મણ ગઠજોડની સામે સમાજવાદી પાર્ટી હવે બ્રાહ્મણો પર બસપા શાસનકાળમાં નોંધાયેલા કેસોની સમીક્ષા કરીને તેને પરત ખેંચવાની કાર્યવાહી કરશે. બસપાએ બ્રાહ્મણ દલિત ગઠજોડના પોતાના સોશિયલ એન્જિનિયરિંગ અંતર્ગત જાહેર લોકસભાના 36 ઉમેદવારોમાં 19 સીટો બ્રાહ્મણોને આપી છે.

બસપા આગામી ચાર મેથી બ્રાહ્મણ સમ્મેલનનું આયોજન પણ કરી રહી છે. સપા અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવે પણ આજે જણાવ્યું કે રાજ્યમાં પાર્ટી સરકાર બસપા શાસનકાળમાં બ્રાહ્મણો પર થયેલા કેસની સમીક્ષા કરી તેને પરત લેવાની કાર્યવાહી કરશે.

યાદવે પાર્ટીના બ્રાહ્મણ સમ્મેલનમાં જણાવ્યું કે 'મે રાજ્યના વિધિ સચિવને જણાવ્યું છે કે અનુસૂચિત જાતિ, જન જાતિ ઉપરાંત બ્રાહ્મણો પર થયેલા કેસની પણ સમીક્ષા કરવામાં આવે અને તેને કાનૂન અંતર્ગત પરત લે.'

English summary
mulayam singh yadav said case against brahmin will take back.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X