Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Mumbai Rain: મુંબઈમાં ચારે તરફ પાણી જ પાણી, 21 લોકોની મૌત

ફરી એકવાર મુંબઈમાં ભારે વરસાદે મુસીબત પેદા કરી દીધી છે. શુક્રવારથી સતત પડી રહેલા વરસાદે મુંબઈની સ્પીડ પર બ્રેક મારી દીધી છે.

ફરી એકવાર મુંબઈમાં ભારે વરસાદે મુસીબત પેદા કરી દીધી છે. શુક્રવારથી સતત પડી રહેલા વરસાદે મુંબઈની સ્પીડ પર બ્રેક મારી દીધી છે. હવામાન વિભાગ અનુસાર આજે પણ મુંબઈમાં ભારે વરસાદ ચાલુ રહેશે. ભારે વરસાદને કારણે મુંબઈમાં ભારે તબાહીની ખબર છે. કલ રાત્રે ત્રણ જગ્યાએ દિવારો પડી છે. આ ઘટનાઓમાં 31 લોકોની મૌત થઇ ચુકી છે. આ દુર્ઘટનામાં મરનાર લોકોના પરિવાર માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે 5-5 લાખ રૂપિયાના વળતળનું એલાન કર્યું છે.

Mumbai Rain

Jul 02, 2019, 4:54 pm IST

મુંબઈ પોલીસે લોકોને અપીલ કરી છે કે હવામાન જોઈને જ દિવસનું પ્લાનિંગ કરો. ભારે વરસાદમાં જરૂર હોય ત્યારે જ ઘરની બહાર નીકળો.
Jul 02, 2019, 4:53 pm IST

મુંબઈમાં મલાડ પાસે મોડી રાત્રે સોમવારે સબવે માં એક ગાડી ફસાઈ ગઈ હતી, જેમાં ફસાવવાને કારણે બે યુવકની મૌત થઇ ગઈ.
Jul 02, 2019, 12:56 pm IST

બીએમસી આપત્તિ વ્યવસ્થાપન વિભાગ આખી રાત કામ કરે છે આગામી બે દિવસ માટે ભારે વરસાદનો અંદાજ છે. અમે આનો સામનો કરવા તૈયાર છીએ: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશ
Jul 02, 2019, 11:01 am IST

મુંબઈમાં ભારે વરસાદને કારણે યાતાયાત પર અસર પડ્યો છે. મુંબઇ એરપોર્ટ પર અત્યારસુધીમાં 55 ફ્લાઈટને ડાઇવર્ટ કરવામાં આવી છે અને 52 ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે.
Jul 02, 2019, 10:59 am IST

એનડીઆરએફની ટીમ ઘટના સ્થળ પહોંચી રાહત અને બચાવ કામ કરી રહી છે.
Jul 02, 2019, 10:58 am IST

ભારે વરસાદના કારણે વેસ્ટર રેલવેએ મહારાષ્ટ્ર જતી ઘણી ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કર્યો છે.
Jul 02, 2019, 10:58 am IST

આજે બપોરે દરિયામાં હાઈટાઈડ આવવાનો ખતરો પણ બન્યો છે
Jul 02, 2019, 10:57 am IST

ભારે વરસાદને કારણે મુંબઈ એરપોર્ટનો મુખ્ય રનવે હાલમાં બંધ રાખવામાં આવ્યો છે
Jul 02, 2019, 10:56 am IST

આ દુર્ઘટનામાં મરનાર લોકોના પરિવાર માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે 5-5 લાખ રૂપિયાના વળતળનું એલાન કર્યું છે.
Jul 02, 2019, 10:56 am IST

મુંબઈ એરપોર્ટ પર અત્યારસુધીમાં 54 ફ્લાઈટ ડાઇવર્ટ કરવામાં આવી
Jul 02, 2019, 10:55 am IST

પુણેમાં ફરી એક દીવાર પડી, 6 લોકોની મૌત, 4 ઘાયલ
Jul 02, 2019, 10:54 am IST

ભારે વરસાદને કારણે નાલાસોપરાથી 8 ટ્રેનો કેન્સલ
Jul 02, 2019, 10:54 am IST

બીએમસી, સીપીઆરઓએ જણાવ્યુ કે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની ચેતવણીના કારણે મહારાષ્ટ્ર સરકારે 2 જુલાઈએ સાર્વજનિક રજા જાહેર કરી છે.
Jul 02, 2019, 10:53 am IST

મુંબઈના મલાડ ઈસ્ટના પિંપરીપાડા વિસ્તારમાં ઘરની દિવાલ પડી જવાથી લગભગ 12 લોકો માર્યા જવાના સમાચાર છે. જ્યારે આ દૂર્ઘટનામાં 13 જણ બહુ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X