For Daily Alerts
મુસ્લિમ બિરાદરોએ બંદગી અને દાન કરી બકરી ઇદ ઉજવી
સમગ્ર દેશમાં ચાલી રહેલી ઉજવણીમાં મુસ્લિમ બિરાદરોએ એક બીજાને મળીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, વડાપ્રધાન મનમોહન સિંહે પણ શુભેચ્છાઓ પાઠવી છે.
ઇદ - ઉલ - જુહા હઝરત ઇબ્રાહિમ દ્વારા અલ્લાહના હુકમથી પોતાના દીકરાની કુર્બાની આપી હતી. તેની યાદમાં આ તહેવાર મનાવવામાં આવે છે. અલ્લાહ હઝરત ઇબ્રાહિમની પરીક્ષા લેવા માટે આમ કર્યું હતું.
English summary
Muslims celebrated Bakrid Today with prayers and acts of charity, recalling the unflinching faith and dedication shown by Prophet Ibrahim to the Almighty.