મુસ્લિમ બિરાદરોએ બંદગી અને દાન કરી બકરી ઇદ ઉજવી

eid-celebration
નવી દિલ્હી, 27 ઑક્ટોબર : કુર્બાની માટેનો તહેવાર બકરી ઇદ અથવા ઇદ - ઉલ - જુહાને ભારતમાં શનિવારે સમગ્ર દેશમાં ધાર્મિક આસ્થા અને ખુશી સાથે ઉજવવામાં આવ્યો છે. આ પ્રસંગે બધી જ મસ્જિદોમાં નમાજ પઢવા માટે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. નમાઝ પઢ્યા બાદ બકરાની કુરબાની આપી તેનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.

સમગ્ર દેશમાં ચાલી રહેલી ઉજવણીમાં મુસ્લિમ બિરાદરોએ એક બીજાને મળીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, વડાપ્રધાન મનમોહન સિંહે પણ શુભેચ્છાઓ પાઠવી છે.

ઇદ - ઉલ - જુહા હઝરત ઇબ્રાહિમ દ્વારા અલ્લાહના હુકમથી પોતાના દીકરાની કુર્બાની આપી હતી. તેની યાદમાં આ તહેવાર મનાવવામાં આવે છે. અલ્લાહ હઝરત ઇબ્રાહિમની પરીક્ષા લેવા માટે આમ કર્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X