Tweets: રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાને આપી ક્રિસમસની શુભેચ્છા
નવી દિલ્હી, 25 ડિસેમ્બર: રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી અને વડાપ્રધાન મનમોહન સિંહે ક્રિસમસની પૂર્વ સંધ્યાએ લોકોને શુભેચ્છા પાઠવી હતી. રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં જણાવ્યું છે કે પાવન દિવસ ઇસા મસીહના પ્રેમ અને કરૂણાના પાઠને યાદ કરવાનો છે જે સદિયોથી માનવતા માટે પ્રેરણારૂપ બનેલા છે.
આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને દેશવાસીઓને નાતાલની શુભેચ્છા પાઠવી છે.
રાષ્ટ્રપતિએ જણાવ્યું કે 'સર્વશક્તિમાન આ તહેવારના અવસર પર દુનિયાના તમામ લોકો પર પોતાની કૃપા વરસાવે.' ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ જણાવ્યું કે 'આપણને પ્રસન્નતાનો આ અવસર પોતાના ઇસાના પ્રેમ, કરૂણા અને માફ કરવાના શાશ્વત સંદેશ પ્રત્યે સમર્પિત કરવામાં ઉપયોગ કરવો જોઇએ.'
વડાપ્રધાન મનમોહન સિંહે પણ આ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. તેમણે જણાવ્યું કે ક્રિસમસ ઇસા મસીહની નિસ્વાર્થતા, સહિષ્ણુતા અને ભાઇચારાનો ઉલ્લાસ મનાવવાનો પર્વ છે.
|
નરેન્દ્ર મોદી
ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને દેશવાસીઓને નાતાલની શુભેચ્છા પાઠવી છે.
|
મનમોહન સિંહ, વડાપ્રધાન
વડાપ્રધાન મનમોહન સિંહે પણ આ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. તેમણે જણાવ્યું કે ક્રિસમસ ઇસા મસીહની નિસ્વાર્થતા, સહિષ્ણુતા અને ભાઇચારાનો ઉલ્લાસ મનાવવાનો પર્વ છે.
|
મનમોહન સિંહ, વડાપ્રધાન
વડાપ્રધાન મનમોહન સિંહે પણ આ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. તેમણે જણાવ્યું કે ક્રિસમસ ઇસા મસીહની નિસ્વાર્થતા, સહિષ્ણુતા અને ભાઇચારાનો ઉલ્લાસ મનાવવાનો પર્વ છે.
|
મનમોહન સિંહ, વડાપ્રધાન
વડાપ્રધાન મનમોહન સિંહે પણ આ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. તેમણે જણાવ્યું કે ક્રિસમસ ઇસા મસીહની નિસ્વાર્થતા, સહિષ્ણુતા અને ભાઇચારાનો ઉલ્લાસ મનાવવાનો પર્વ છે.
|
મનમોહન સિંહ, વડાપ્રધાન
વડાપ્રધાન મનમોહન સિંહે પણ આ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. તેમણે જણાવ્યું કે ક્રિસમસ ઇસા મસીહની નિસ્વાર્થતા, સહિષ્ણુતા અને ભાઇચારાનો ઉલ્લાસ મનાવવાનો પર્વ છે.

પ્રણવ મુખર્જી, રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિએ જણાવ્યું કે 'સર્વશક્તિમાન આ તહેવારના અવસર પર દુનિયાના તમામ લોકો પર પોતાની કૃપા વરસાવે.'

હામિદ અંસારી, ઉપરાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ જણાવ્યું કે 'આપણને પ્રસન્નતાનો આ અવસર પોતાના ઇસાના પ્રેમ, કરૂણા અને માફ કરવાના શાશ્વત સંદેશ પ્રત્યે સમર્પિત કરવામાં ઉપયોગ કરવો જોઇએ.'
-
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
