Pics: નરેન્દ્ર મોદીએ આપ્યો સેનાઓને મંત્ર, નવા પડકારોનો સામનો કરવા માટે રહો તૈયાર
નવી દિલ્હી, 18 ઓક્ટોબર: શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેના, વાયુસેના અને નૌસેના પ્રમુખની સાથે ટોપ કમાંડરો સાથે મુલાકાત કરી. બોર્ડર પર ચાલુ તણાવ વચ્ચે નરેન્દ્ર મોદીની આ મુલાકાતના અર્થ નિકાળવામાં આવી રહ્યાં છે. શુક્રવારે થયેલી આ મુલાકાતમાં રક્ષા મંત્રી અરૂણ જેટલી અને ગૃહમંત્રી રાજનાથ સિંહની સાથે જ નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજિત ડોવાલ પણ હાજર હતા.

સેનાને નબળી પડવા નહી દઇએ
નરેન્દ્ર મોદીએ આ મુલાકાતમાં ત્રણ સેનાઓના પ્રમુખોને વિશ્વાસ અપાવ્યો કે ગત 10 વર્ષોમાં સેનાઓને જે વસ્તુની ઉણપ રહી છે, તેને જલદીમાં જલદી દૂર કરવામાં આવશે.

સેના પ્રમુખોને આપ્યું પ્રેજેંટેશન
આ મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીએ ત્રણેય સેનાઓના પ્રમુખો સાથે સીમા સાથે જોડાયેલા મુદ્દાઓ પર વાત કરી. સેના પ્રમુખોએ સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓ પર પ્રેજેંટેશન પણ આપ્યું.

સીઝફાયર વૉયલેશન કરી સમીક્ષા
સૂત્રોનું માનીએ તો નરેન્દ્ર મોદીએ આ મીટિંગ દરમિયાન સેના પ્રમુખો સાથે કાશ્મીરમાં પાક દ્વારા સાથે સતત થઇ રહેલા સીઝફાયર વૉયલેશન અને ચીન દ્વારા ચાલુ સીમા વિવાદ વિશે પુરી જાણકારી લીધી.

અલ કાયદા અને આઇએસઆઇએસ પર પણ વાત
મોદીએ આ દરમિયાન રક્ષા તૈયારીઓ અને યુદ્ધની તૈયારીઓ વિશે પણ વાત કરી. સાથે-સાથે અલ કાયદાની ધમકી અને આઇએસઆઇએસની હાજરી પર ચર્ચા કરી. મોદીએ સેના પ્રમુખો અને કમાંડર્સને સ્પષ્ટ કર્યું તે આગામી સમયમાં નવા પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહો.

આગળની તૈયારીઓની ઝલક
દર છ મહિનામાં આ કંબાઇંડ કમાંડર્સ મીટિંગ થાય છે. આમ તો મોદી પહેલાં પણ ત્રણ સેનાઓના પ્રમુખો સાથે મુલાકાત કરી ચૂક્યાં છે પરંતુ પ્રથમ અવસર હતો જ્યારે તે વૉર રૂમમાં થઇ રહેલી મીટિંગમાં પહોંચ્યા.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
