Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મોદી કાશ્મીરમાં ઉજવશે દિવાળી, ધનતેરસની પાઠવી શુભેચ્છા

modi
નવી દિલ્હી, 21 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે દિવાળી કાશ્મીરમાં મનાવશે. વડાપ્રધાને પોતે આજે ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી છે કે આ વખતની દિવાળી તેઓ કાશ્મીરના લોકોની સાથે ઉજવશે. નોંધનીય છે કે ગયા મહિને જમ્મુ-કાશ્મીરમાં આવેલ પૂરે સ્વર્ગને તબાહ કરી દીધું હતું.

વડાપ્રધાને પણ કાશ્મીરના પ્રવાસ પર ગયા હતા અને તેમણે ત્યાંથી પાછા ફર્યા બાદ એવું જણાવ્યું હતું કે તેઓ એકવાર ફરી કાશ્મીર જવા માગે છે. આજે કાશ્મીરની હાલત ખૂબ જ ખરાબ છે. લોકો પોતાની વેરવિખેર બનેલી જિંદગી સમેટવાની કોશીશ કરી રહ્યા છે.

વડાપ્રધાનના કાશ્મીર પ્રવાસથી જાહેર થાય છે કે લોકોને ખૂબ જ આશ્વાસન મળશે. વડાપ્રધાન પૂર પીડિત લોકોની સાથે દિવાળી મનાવીને તેમને એ જણાવવા ઇચ્છે છે કે તેઓ તેમની સાથે છે. પૂરમાં લાખો લોકો ઘરવિહોણા થઇ ગયા હતા અને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું લોકો આજે ફરીથી પોતાની જિંદગીને પટરી પર લાવવાની કોશિશ કરી રહ્યા છે.

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ધનતેરસના અવસરે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X